$GM$ ખોરાકનાં ઉત્પાદનમાં જનીન બદલવા માટે તેવો આવતા પ્લાઝમીડમાં પસંદગીમાન એક તરીકે એન્ટીબાયોટીક પ્રતિકારક જનીનનો ઉપયોગ કરવામાં આવે તો આ પરિસ્થિતિથી સંભવિત નુકસાન શું હોઈ શકે છે?
$(A)$ $GM$ ખોરાકમાં એન્ટિબાયોટીક પ્રતિકારક જનીન દ્વારા ઉત્પન્ન થયેલો એન્ઝાઈમ આવેલો છે. જેનો ઉપયોગ આનુવાંશિક ઇજનેરીમાં જનીન ફેરબદલ માટે કરવામાં આવતો હતો. આ એક વિદેશી પ્રોટીન હોવાથી સંભવત એલર્જી પેદા કરી શકે છે.
$(B)$ માનવીઓની અન્ન નળીમાં હાજર બેક્ટરીયા $GM$ ખોરાકમાં હાજર રહેલાં એન્ટીબાયોટીક પ્રતિકાર જમીન લઈ શકે છે.
$(C)$ માનવની અન્નનળીમાં આ બેક્ટરીયા પછી સંબંધીત એન્ટીબાયોટીકમાં પ્રતિરોધક બનશે.
$(D)$ પારજનીનીક પરણ તેમનાં જંગલી સંબંધિઓ દ્વારા પ્રસારીત કરી શકાય છે. જેથી નીંદણ વધુ સતત અને નુકસાન કારક બનાવી શકાય છે.
ફક્ત $(A)$
$(B)$ અને $(C)$ બંને
$(A)$, $(B)$ અને $(c)$
$(A), (B), (C)$ અને $(D)$
ઇન્સ્યુલિન માં રહેલ પોલપેપ્ટાઇડ શૃંખલા... વડે જોડાયેલ છે.
ટ્રાન્સજેનિક્સમાં ટ્રાન્સપોજનનું પ્રદર્શન લક્ષ પેશીમાં ....... દ્વારા નક્કી થાય છે.
વનસ્પતિની જનીનિક ઈજનેરીમાં નીચેનામાંથી કયું વધુ ઉપયોગમાં લેવાય છે?
લીસા પર્ણો ધરાવતી અને મધુરસવિહિન કપાસની વેરાયટી નીચેના પૈકી કયા જંતુઓને આકર્ષતી નથી?
કેલસ મેળવવા માટે કયાં વૃદ્ધિ નિયમકોની જરૂર પડે છે ?