કઈ પદ્ધતિમાં કોષોનાં સમૂહને પ્રવાહી માધ્યમમાં નિલંબિત કરવામાં આવે છે ?
સસ્પેન્શન સંવર્ધન
કેલસ સંવર્ધન
ભ્રૂણ સંવર્ધન
એકપણ નહીં
પારજનીનિક ચોખા (ગોલ્ડનરાઈસમ) ને .......નાં વધુ ઉત્પાદન માટે વિકસાવવામાં આવ્યા છે.
માનવ ઇસ્યુલિનના બે પોલીપેટાઇડ એકબીજા સાથે કોના દ્વારા જોડાયેલ છે?
નીચેનામાંથી કયું એન્ટિબાયોટીક માટે સાચું નથી?
જીવાણુકીય $DNA $ મીથાઈલ સંકુલ દાખલ કરીને રૂપાંતરણ કરવામાં આવે છે. આ શાના માટે કરવામાં આવે છે?
ખોટી જોડ પસંદ કરો.