વનસ્પતિ પેશીસંવર્ધન માટે કયું વિધાન સૌથી વધુ યોગ્ય છે ?
વનસ્પતિના કોષોને સંવર્ધન માધ્યમમાં ઉછેરવા
વનસ્પતિની પેશીની જાળવણી કરવી
વનસ્પતિનાં અંગોને સંવર્ધન માધ્યમમાં ઉછેરી તેની વૃદ્ધિકરવી
વનસ્પતિનાં કોષ, પેશી કે અંગોને ચોક્કસ સંવર્ધન માધ્યમમાં ઉછેરી તેની જાળવણી અને વૃદ્ધિ કરવી.
જનીનિક ઈજનેરી વિદ્યા દ્વારા બૅક્ટરિયામાં માનવ પ્રોટીન બનાવવાનું શક્ય બન્યું છે. કારણ કે ..... .
વનસ્પતિમાંથી પસંદ કરેલાં અંગ, પેશી કે કોષોને શું કહે છે ?
રોઝી ગાયના એક લિટર દૂધમાં ...... ગ્રામ માનવ પ્રોટીન હોય છે.
જનીનિક ઈજનેરી.... સાથે સંકળાયેલી છે.
બેસીલસ થુરીનજીનસીસ $(Bt)$ જાત ...........તરીકે વિકસાવાઈ હતી.