વનસ્પતિ પેશીસંવર્ધન માટે કયું વિધાન સૌથી વધુ યોગ્ય છે ?

  • A

      વનસ્પતિના કોષોને સંવર્ધન માધ્યમમાં ઉછેરવા

  • B

      વનસ્પતિની પેશીની જાળવણી કરવી

  • C

      વનસ્પતિનાં અંગોને સંવર્ધન માધ્યમમાં ઉછેરી તેની વૃદ્ધિકરવી

  • D

      વનસ્પતિનાં કોષ, પેશી કે અંગોને ચોક્કસ સંવર્ધન માધ્યમમાં ઉછેરી તેની જાળવણી અને વૃદ્ધિ કરવી.

Similar Questions

જનીનિક ઈજનેરી વિદ્યા દ્વારા બૅક્ટરિયામાં માનવ પ્રોટીન બનાવવાનું શક્ય બન્યું છે. કારણ કે ..... .

  • [AIPMT 2005]

વનસ્પતિમાંથી પસંદ કરેલાં અંગ, પેશી કે કોષોને શું કહે છે ?

રોઝી ગાયના એક લિટર દૂધમાં ...... ગ્રામ માનવ પ્રોટીન હોય છે.

જનીનિક ઈજનેરી.... સાથે સંકળાયેલી છે.

બેસીલસ થુરીનજીનસીસ $(Bt)$ જાત ...........તરીકે વિકસાવાઈ હતી.