વનસ્પતિ પેશીસંવર્ધન માટે કયું વિધાન સૌથી વધુ યોગ્ય છે ?

  • A

      વનસ્પતિના કોષોને સંવર્ધન માધ્યમમાં ઉછેરવા

  • B

      વનસ્પતિની પેશીની જાળવણી કરવી

  • C

      વનસ્પતિનાં અંગોને સંવર્ધન માધ્યમમાં ઉછેરી તેની વૃદ્ધિકરવી

  • D

      વનસ્પતિનાં કોષ, પેશી કે અંગોને ચોક્કસ સંવર્ધન માધ્યમમાં ઉછેરી તેની જાળવણી અને વૃદ્ધિ કરવી.

Similar Questions

માનવ ઈસ્યુલિનની શૃંખલા $A$ અને $B$ એકબીજા સાથે કયા બંધથી જોડાયેલી હોય છે ?

માછલી કયા જીવનને અનુકૂલિત છે ?

$Bt$ કપાસમાં, ... જમીનમાં વિષ માટેનું સંકેતન થયેલું હોય છે.

કેલસ શું છે ?

જનીનિક ઈજનેરીમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતો જીવાણુ-