પારજનીનિક પ્રાણીઓ ક્યાં પ્રકારની સામાન્ય દેહધર્મવિદ્યા અને વિકાસ માટે જરૂરી છે ?
ઈન્સ્યુલીન જેવા વૃદ્વિ કારકનો અભ્યાસ કરવા.
કારકોના નિર્માણમાં થતાં પરિવર્તનનો દ્વારા પ્રેરાતી જૈવિક અસરોના અભ્યાસ
કારકોની શરીરમાં જૈવિક ભૂમિકા
ઉપરના બધા જ
કેલસના સંવર્ધન માધ્યમ તરીકે શું વપરાય છે ?
માનવ ઈસ્યુલિનની શૃંખલા $A$ અને $B$ એકબીજા સાથે કયા બંધથી જોડાયેલી હોય છે ?
પાક (વનસ્પતિ)માં રૂપાંતરણ માટે સામાન્ય રીતે વપરાતો વાહક ......
નીચેનામાંથી કયું વિધાન સાચુ નથી ?
બહુલકીય ઉત્સેચક શૃંખલિત પ્રતિ પ્રક્રિયાનો ($PCR $ પદ્ધતિનો) ........માટે ઉપયોગ થાય છે.