પારજનીનિક પ્રાણીઓ ક્યાં પ્રકારની સામાન્ય દેહધર્મવિદ્યા અને વિકાસ માટે જરૂરી છે ?

  • A

    ઈન્સ્યુલીન જેવા વૃદ્વિ કારકનો અભ્યાસ કરવા.

  • B

    કારકોના નિર્માણમાં થતાં પરિવર્તનનો દ્વારા પ્રેરાતી જૈવિક અસરોના અભ્યાસ

  • C

    કારકોની શરીરમાં જૈવિક ભૂમિકા

  • D

    ઉપરના બધા જ

Similar Questions

કેલસના સંવર્ધન માધ્યમ તરીકે શું વપરાય છે ?

માનવ ઈસ્યુલિનની શૃંખલા $A$ અને $B$ એકબીજા સાથે કયા બંધથી જોડાયેલી હોય છે ?

પાક (વનસ્પતિ)માં રૂપાંતરણ માટે સામાન્ય રીતે વપરાતો વાહક ......

નીચેનામાંથી કયું વિધાન સાચુ નથી ?

બહુલકીય ઉત્સેચક શૃંખલિત પ્રતિ પ્રક્રિયાનો ($PCR $ પદ્ધતિનો) ........માટે ઉપયોગ થાય છે.