પારજનીનિક પ્રાણીઓ ક્યાં પ્રકારની સામાન્ય દેહધર્મવિદ્યા અને વિકાસ માટે જરૂરી છે ?

  • A

    ઈન્સ્યુલીન જેવા વૃદ્વિ કારકનો અભ્યાસ કરવા.

  • B

    કારકોના નિર્માણમાં થતાં પરિવર્તનનો દ્વારા પ્રેરાતી જૈવિક અસરોના અભ્યાસ

  • C

    કારકોની શરીરમાં જૈવિક ભૂમિકા

  • D

    ઉપરના બધા જ

Similar Questions

પેશી સંવર્ધન પદ્ધતિથી મોટી સંખ્યામાં નાના છોડ મેળવવાની તકનિકને શું કહે છે?

અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ પ્રક્રિયા સમજાવો. 

કયું જાડકું સાચું નથી.

સોમાકલોનલ ભિન્નતા શેમાં જોવા મળે છે?

નીચે આપેલામાંથી કોને જૈવતકનીકનો ઉપયોગ તરીકો દર્શાવી શકાય છે?