પરાગસંવર્ધનનો ફાયદો શું છે?
સંકરીત જાતનું ઉત્પાદન
રેર (જુજ) વનસ્પતિ જાતિને સંરક્ષણ આપી શકાય છે.
એકકીય વનસ્પતિ ઉત્પન્ન કરી શકાય છે.
એકપણ નહિ
નીચેનામાંથી કયા સંવર્ધનનો ઉપયોગ આંતર જાતીય સંકરણમાં થાય છે જયાં સંકરીત બીજનો ભ્રૂણપોષ શરૂઆતની અવસ્થામાં જ નાશ પામે છે?
ડોલી ઘેટીનું..... દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું.
પ્રોઈન્સ્યૂલિનમાંથી ઈન્સ્યૂલિન કઈ પ્રક્રિયા પછી બને છે?
ફુગમાંથી $DNA $ અલગ કરવા દીવાલ તોડવી પડે છે તે પ્રક્રિયા ........દ્વારા કરાય છે.
ભારતમાં જનીન પરિવર્તિત રીંગણની જાત શેના માટે વિકસાવવામાં આવી છે?