$100$ અવલોકનોનો સરવાળો અને તેમના વર્ગોનો સરવાળો અનુક્રમે $400$ અને $2475$ છે. ત્યારબાદ,ત્રણ અવલોકનો $3, 4$ અને $5$ ખોટા હોવાનું જણાયું હતું. જો ખોટા અવલોકનોને દૂર કરવામાં આવે,તો બાકી રહેલા અવલોકનોનું વિચરણ કેટલું થાય?

  • A
    $8.25$
  • B
    $8.50$
  • C
    $8$
  • D
    $9$

Explore More

Similar Questions

એક અસતત માહિતીમાં,અવલોકનોનો $\frac{1}{4}$ ભાગ $a$ છે,બીજા $\frac{1}{4}$ અવલોકનો $-a$ છે. બાકીનામાંથી,અડધા અવલોકનો $b$ છે અને બાકીના $-b$ છે. જો તમામ અવલોકનોનું વિચરણ $ab$ હોય,તો:

નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે વિચરણ શોધો:
$X$$5$$6$$7$$8$$10$
આવૃત્તિ$3$$7$$4$$2$$4$

$15$ અવલોકનોના પ્રયોગમાં પરિણામો $\sum X^2 = 2830$ અને $\sum X = 170$ તરીકે ઉપલબ્ધ હતા. એક અવલોકન જે $20$ હતું તે ખોટું માલૂમ પડ્યું અને તેને સાચી કિંમત $30$ વડે બદલવામાં આવ્યું. તો સુધારેલ વિચરણ (variance) કેટલું થાય?

આવૃત્તિ વિતરણ માટે:
ચલ $(x)$ $x_{1}$ $x_{2}$ $x_{3} \ldots x_{15}$
આવૃત્તિ $(f)$ $f_{1}$ $f_{2}$ $f_{3} \ldots f_{15}$

જ્યાં $0 < x_{1} < x_{2} < x_{3} < \ldots < x_{15} = 10$ અને $\sum_{i=1}^{15} f_{i} > 0$ હોય,તો પ્રમાણિત વિચલન શું ન હોઈ શકે?

જો વિચલન ગુણાંક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $ 60 $ અને $ 21 $ હોય,તો વિતરણનો સમાંતર મધ્યક શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo