આઠ અવલોકનોના મધ્યક અને વિચરણ અનુક્રમે $9$ અને $9.25$ છે, જો આમાંથી છ અવલોકનો $6, 7, 10, 12, 12$ અને $13$ હોય, તો બાકીનાં બે અવલોકનો શોધો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

Let the remaining two observations be $x$ and $y$.

Therefore, the observations are $6,7,10,12,12,13, x, y$

Mean, $\bar{x}=\frac{6+7+10+12+12+13+x+y}{8}=9$

$\Rightarrow 60+x+y=72$

$\Rightarrow x+y=12$        ...........$(1)$

Variance $ = 9.25 = \frac{1}{n}\sum\limits_{i = 1}^8 {{{\left( {{x_i} - \bar x} \right)}^2}} $

$9.25=\frac{1}{8}[(-3)^{2}+(-2)^{2}+(1)^{2}+(3)^{2}+(4)^{2}$

$+x^{2}+y^{2}-2 \times 9(x+y)+2 \times(9)^{2}]$

$9.25=\frac{1}{8}\left[9+4+1+9+9+16+x^{2}+y^{2}-18(12)+162\right]$        ........[ using $(1)$ ]

$9.25=\frac{1}{8}\left[48+x^{2}+y^{2}-216+162\right]$

$9.25=\frac{1}{8}\left[x^{2}+y^{2}-6\right]$

$\Rightarrow x^{2}+y^{2}=80$         .........$(2)$

From $(1),$ we obtain

$x^{2}+y^{2}+2 x y=144$        ........$(3)$

From $(2)$ and $(3),$ we obtain

$2 x y=64$      ..........$(4)$

Subtracting $(4)$ from $(2),$ we obtain

$x^{2}+y^{2}-2 x y=80-64=16$

$\Rightarrow x-y=\pm 4 $         ...........$(5)$

Therefore, from $(1)$ and $(5),$ we obtain

$x=8$ and $y=4,$ when $x-y=4$

$x=4$ and $y=8,$ when $x-y=-4$

Thus, the remaining observations are $4$ and $8$

Similar Questions

$7$ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $8$ અને $16$ છે જો પ્રથમ પાંચ અવલોકનો $2, 4, 10,12,14$ હોય તો બાકી રહેલા અવલોકનોનો ધન તફાવત .............. થાય 

  • [JEE MAIN 2020]

એક ધોરણના $50$ વિદ્યાર્થીઓ દ્વારા ત્રણ વિષયો ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં મેળવેલા ગુણનો મધ્યક અને પ્રમાણિત વિચલન નીચે પ્રમાણે છે :

વિષય

ગણિત  ભૌતિકશાસ્ત્ર

રસાયણશાસ્ત્ર

મધ્યક  $42$ $32$ $40.9$
પ્રમાણિત વિચલન  $12$ $15$ $20$

કયા વિષયમાં સૌથી વધુ ચલન અને કયા વિષયમાં સૌથી ઓછું ચલન છે ? 

સાત અવલોકન નો મધ્યક અને વિચરણ અનુક્રમે  $8$ અને $16$ છે. જો બે અવલોકનો $6$ અને $8,$ હોય તો બાકીના $5$ અવલોકનનું વિચરણ મેળવો.

  • [JEE MAIN 2021]

$10$ વિદ્યાર્થીઓના ગુણના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $50$ અને $12$ જોવામાં આવેલ છે.ત્યાર બાદ એવુ જોવામાં આવ્યું કે બે ગુણ $20$ અને $25$ ને ખોટી રીતે અનુક્રમે $45$ અને $50$ વાંચવામાં આવ્યા હતા. તો સાચું વિચરણ $......$ છે.

  • [JEE MAIN 2023]

વિધાન $- 1$  : પ્રથમ $n$ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ $\frac{{{n^2}\, - \,\,1}}{3}$છે.

વિધાન $- 2$  : પ્રથમ $n$  અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો $n^2$  છે અને પ્રથમ  $n$  અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગનો સરવાળો $\frac{{n(4{n^2}\, + \,\,1)}}{3}$છે.