વિધાન $- 1$  : પ્રથમ $n$ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ $\frac{{{n^2}\, - \,\,1}}{3}$છે.

વિધાન $- 2$  : પ્રથમ $n$  અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો $n^2$  છે અને પ્રથમ  $n$  અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગનો સરવાળો $\frac{{n(4{n^2}\, + \,\,1)}}{3}$છે.

  • A

    વિધાન $- 1$ સાચું છે, વિધાન $- 2$  સાચું છે. વિધાન $- 2$  એ વિધાન $- 1 $ ની સાચી સમજૂતી છે.

  • B

    વિધાન $- 1 $ સાચું છે, વિધાન $- 2$  સાચું છે. વિધાન $- 2$  એ વિધાન $ - 1 $  ની સાચી સમજૂતી નથી.

  • C

    વિધાન $- 1$  સાચું છે. વિધાન $ - 2$  ખોટું છે.

  • D

    વિધાન $- 1 $ ખોટું છે. વિધાન $- 2$   સાચું છે.

Similar Questions

જે $10$ પ્રાકૃતિક સંખ્યાઓ $1, 1, 1,...., 1,k$ નું વિચરણ $10$ કરતા ઓછું હોય, તો $k$ની શક્ય મહત્તમ કિંમત ...... છે.

  • [JEE MAIN 2021]

જો આપેલ આવ્રુતિ વિતરણનો વિચરણ $50$ હોય તો $x$ ની કિમત મેળવો.

Class $10-20$ $20-30$ $30-40$
Frequency $2$ $x$ $2$

  • [JEE MAIN 2020]

$31, 32, 33, ...... 47 $ સંખ્યાઓનું પ્રમાણિત વિચલન કેટલું થાય ?

$x$  ના $15$ અવલોકનોના પ્રયોગમાં $\sum x^2 = 2830,\, \sum x = 170 $આ પરિણામ મળે છે. એક અવલોકન $20$ ખોટું મળે છે અને તેના સ્થાને સાચું અવલોકન $30$ મૂકવામાં આવે તો સાચું વિરણ કેટલું થાય ?

ધારો કે $a_1, a_2, \ldots a_{10}$ એવા $10$ અવલોકનો છે કે જેથી $\sum_{k=1}^{10} a_k=50$ અને $\sum_{k < j} a_k \cdot a_j=1100$, તો $a_1, a_2, \ldots, a_{10}$ નું પ્રમાણિત વિચલન ....................છે.

  • [JEE MAIN 2024]