વિધાન $- 1$  : પ્રથમ $n$ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ $\frac{{{n^2}\, - \,\,1}}{3}$છે.

વિધાન $- 2$  : પ્રથમ $n$  અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો $n^2$  છે અને પ્રથમ  $n$  અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગનો સરવાળો $\frac{{n(4{n^2}\, + \,\,1)}}{3}$છે.

  • A

    વિધાન $- 1$ સાચું છે, વિધાન $- 2$  સાચું છે. વિધાન $- 2$  એ વિધાન $- 1 $ ની સાચી સમજૂતી છે.

  • B

    વિધાન $- 1 $ સાચું છે, વિધાન $- 2$  સાચું છે. વિધાન $- 2$  એ વિધાન $ - 1 $  ની સાચી સમજૂતી નથી.

  • C

    વિધાન $- 1$  સાચું છે. વિધાન $ - 2$  ખોટું છે.

  • D

    વિધાન $- 1 $ ખોટું છે. વિધાન $- 2$   સાચું છે.

Similar Questions

જો વિતરણના દરેક પદને $2 $ જેટલું વધારવામાં આવે તો વિતરણનો મધ્‍ધ્યસ્થ અને પ્રમાણિત વિચલન કેટલું થશે ?

$10$ અવલોકનનો  મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $20$ અને $2$ છે . જો દરેક અવલોકનોને $\mathrm{p}$ વડે ગુણીને $\mathrm{q}$ બાદ કરવામાં આવે છે કે જ્યાં $\mathrm{p} \neq 0$ અને $\mathrm{q} \neq 0 $. જો નવો મધ્યક અને વિચરણ એ જૂના મધ્યક અને વિચરણ કરતાં અડધું હોય તો $q$ મેળવો.

  • [JEE MAIN 2020]

સંખ્યાઓ $a, b, 8, 5, 10$ નો મધ્યક $6$ છે તથા તેમનું વિચરણ $6.8$ છે.જો આ સંખ્યાઓનું મધ્યક થી સરેરાશ વિચલન $M$હોય,તો $25\,M=\dots\dots\dots$ 

  • [JEE MAIN 2022]

જો આઠ સંખ્યાઓ  $3,7,9,12,13,20, x$ અને $y$ નું  મધ્યક અને વિચરણ  અનુક્રમે  $10$ અને $25$ હોય તો  $\mathrm{x} \cdot \mathrm{y}$ મેળવો.

  • [JEE MAIN 2020]

પ્રથમ પ્રાકૃતિક $n$ સંખ્યાઓ માટે પ્રમાણિત વિચલન મેળવો