$5$ અવલોકન વાળી માહિતીનો મધ્યક અને વિચરણ અનુક્રમે  $5$ અને $8$ છે. જો  $3$ અવલોકનો $1,3,5$ હોય તો  બાકીના બે અવલોકનોનો ઘનનો સરવાળો મેળવો.

  • [JEE MAIN 2023]
  • A

    $1072$

  • B

    $1792$

  • C

    $1216$

  • D

    $1456$

Similar Questions

$20$ અવલોકનોનું વિચરણ $5$ છે. જો પ્રત્યેક અવલોકનને $2$ વડે ગુણવામાં આવે, તો પ્રાપ્ત થયેલ અવલોકનો માટે નવું વિચરણ શોધો.

ધારોકે નીચેના વિતરણ નું મધ્યક $\mu$ અને પ્રમાણિત વિચલન $\sigma$ છે. 

$X_i$ $0$ $1$ $2$ $3$ $4$ $5$
$f_i$ $k+2$ $2k$ $K^{2}-1$ $K^{2}-1$ $K^{2}-1$ $k-3$

 જ્યાં $\sum f_i=62$. જો $[x]$ એ મહત્તમ પૂર્ણાક $\leq x$ દર્શાવે,તો $\left[\mu^2+\sigma^2\right]=.......$

  • [JEE MAIN 2023]

સંખ્યાઓ $a, b, 8, 5, 10$ નો મધ્યક $6$ છે તથા તેમનું વિચરણ $6.8$ છે.જો આ સંખ્યાઓનું મધ્યક થી સરેરાશ વિચલન $M$હોય,તો $25\,M=\dots\dots\dots$ 

  • [JEE MAIN 2022]

$10$ અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $20$ અને $8$ છે.ત્યાર બાદ,એવું જોવામાં આવ્યું કે એક અવલોકન $40$ ને બદલે ભૂલથી $50$ નોંધવામાં આવેલ હતું. તો સાચું વિચરણ $........$ છે.

  • [JEE MAIN 2023]

જો વિતરણના વિચરણ અને પ્રમાણિત વિચલનનો સહગુણક અનુક્રમે $50\%$  અને $20\%$  હોય તો તેનો મધ્યક શું થાય ?