નીચેનું વિધાન સત્ય છે ? તમારા ઉત્તર માટે કારણ આપો :

વર્તુળના વૃત્તખંડનું ક્ષેત્રફળ  $=$ અનુરૂપ વૃત્તાંશનું ક્ષેત્રફળ $-$અનુરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વિધાન સાચું નથી. તે ફક્ત લઘુવૃત્તખંડ માટે સાચું છે. ગુરુવૃત્તખંડના કિસ્સામાં, ત્રિકોણનું ક્ષેત્રફળ, અનુરૂપ વૃત્તાંશના ક્ષેત્રફળમાં  ઉમેરવું પડે.

Similar Questions

$30$ સેમી વ્યાસવાળા અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ ............ સેમી$^2$ થાય.

આકૃતિ માં $7.5$ સેમી ત્રિજયાવાળું વર્તુળ એક ચોરસમાં અંતર્ગત છે. રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.). (સેમી$^2$ માં)

એમ કહેવું સાચું છે કે વર્તુળના વૃત્તખંડનું ક્ષેત્રફળ તેના અનુરૂપ વૃત્તાંશના ક્ષેત્રફળથી ઓછું છે ? શા માટે ?

વર્તુળની ત્રિજ્યા $10\,cm$ છે અને તેમાં  લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $40\,cm ^{2}$ હોય તો સંગત લઘુચાપની લંબાઈ મેળવો.

આકૃતિમાં બતાવેલ ચોરસ મેદાન $ABCD$ ની લંબાઈ $50$ મી છે. તેના દરેક શિરોબિંદુ પર $10$ મી ત્રિજ્યાવાળી વૃત્તાંશ આકારની ક્યારીઓ બનાવેલ છે. ક્યારીઓ સિવાયના મેદાનનું ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$ (મીટર$^2$ માં)