નળાકાર પાત્રમાં પ્રવાહી ભરેલ છે.જયારે પાત્રને તેના અક્ષને અનુલક્ષીને ફેરવવામાં આવે છે.પ્રવાહી તેની બાજુ પર ચડે છે.પાત્રની ત્રિજયા $ r $ અને પાત્રની કોણીય આવૃતિ $\omega $ પરિભ્રમણ/સેકન્ડ છે. કેન્દ્ર અને બાજુ પરના પ્રવાહીની ઊંચાઇનો તફાવત કેટલો થાય?

  • A

    $\frac{{r\omega }}{{2g}}$

  • B

    $\frac{{{r^2}{\omega ^2}}}{{2g}}$

  • C

    $\sqrt {2gr\omega } $

  • D

    $\frac{{{\omega ^2}}}{{2g{r^2}}}$

Similar Questions

સ્પિન કરીને ફેંકેલા બોલનો ગતિમાર્ગ વક્ર કેમ બને છે ? તે બર્નુલીના સિદ્ધાંત પરથી સમજાવો.

તળિયે કાણાં વાળા પાત્રમાં પાણી અને કેરોસીન (સાપેક્ષ ઘનતા $0.8$) ભરેલ છે.પાણીની ઊંચાઈ $3\,m$ અને કેરોસીનની ઊંચાઈ $2\,m$ છે.જ્યારે કાંણાને ખોલવામાં આવે ત્યારે બહાર આવતા પ્રવાહીનો વેગ ........ $m\,s^{-1}$ હશે . ($g\, = 10\, m s^{-2}$ અને પાણીની ઘનતા $= 10^3\, kg\, m^{-3}$)

  • [JEE MAIN 2014]

પારો, કાચની સપાટીને ભીંજવતો નથી. કારણ આપો.

પ્રક્ષુબ્ધ વહનને કેમ લાગુ પાડી શકાતું નથી ? તે સમજાવો ?

એક બંધ નળી સાથે જોંડેલ દબાણ-મીટરમાં $4.5 \times 10^4 \mathrm{~N} / \mathrm{m}^2$ નું અવલોકન મળે છે. વાલ્વ ચાલુ કરતાં, પાણી વહેવાનું ચાલુ થાય છે અને દબાણ-મીટરમાં અવલોકન ઘટીને $2.0 \times 10^4 \mathrm{~N} / \mathrm{m}^2$ થાય છે. પાણીનો વેગ $\sqrt{\mathrm{V}} \mathrm{m} / \mathrm{s}$ માલૂમ પડે છે. $\mathrm{V}$ નું મૂલ્ય છે.

  • [JEE MAIN 2024]