પ્રક્ષુબ્ધ વહનને કેમ લાગુ પાડી શકાતું નથી ? તે સમજાવો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

બર્નુલીનું સમીકરણ અસ્થાયી અથવા પ્રક્ષુબ્ધ વહનને લાગુ પાડી શકાતું નથી કારણકે તેવા વહનમાં વેગ $(v)$ અને દબાણ $(P)$ સમય સાથે સતત વધધટ થતા હોય છે.

Similar Questions

$1.2\,kg\,m^{-3}$ ઘનતા ધરાવતી હવા સમક્ષિતિજ પ્લેનના પાંખડા પર એવી રીતે વહે છે કે જેથી પાંખડાની ઉપર અને નીચે તેનો વેગ $150\,ms^{-1}$ અને $100\,ms^{-1}$ છે,તો પાંખડાની ઉપર અને નીચે દબાણનો તફાવત ........ $Nm^{-2}$ હશે?

  • [JEE MAIN 2013]

ઉડ્ડયન પહેલા વિમાનને રન-વે પર અમુક અંતર સુધી દોડાવવું પડે છે. કેમ ?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાતા જતા આડછેદના ક્ષેત્રફળવાળી નળીમાંથી આપેલ ધનતા ધરાવતું પ્રવાહી વહન પામે છે. જો $A$ આડછેદનું ક્ષેત્રફળ $1.5\,cm ^2$ અને $B$ નું $25\,mm ^2$ તથા જો $B$ આગળ પ્રવાહીની ઝડપ $60\,cm / s$ હોય. $\left( P _{ A }- P _{ B }\right)$ ............. $pa$ થશે. ($A$ અને $B$ બિંદુઓ આગળ પ્રવાહીના દબાણ $P_A$ અને $P_B$ છે. $\rho=1000\,kg\,m ^{-3}$ $A, B$, નળીની અક્ષ પરના બિંદુઓ છે.)

  • [JEE MAIN 2023]

ઍરોફોઇલ એટલે શું? એરોફોઈલ સમજાવો .

બર્નલીનું સમીકરણ નદીમાંના ઢાળ પરથી પાણીના વહનનું વર્ણન કરવા માટે વાપરી શકાય ? સમજાવો.