બર્નુલીના સમીકરણનું બંધન (ની મર્યાદા) જણાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આ સમીકરણ ઊર્જા સરક્ષણના સિદ્ધાંતનો ઉપયોગ કરી ણે મેળવ્યું છે.તેમાં ઘર્ષણના કારણે કોઈ ઊર્જાનો વ્યય થતો નથી.

પણ હકીકતમાં તરલ વહનમાં તરલના જુદા જુદા સ્તરો વચ્ચે શ્યાનતા બળ લાગે છે જે એકબીજા સ્તરો વચ્ચે અવરોધ બળ લગાડે છે તેથી ઊર્જાનો વ્યય થાય છે.

$(ii)$ બર્નુલીનું પ્રમેય લગાડવા માટે તરલ અદબનીય હોવું જોઈએ. કારણ કે, તરલની સ્થિતિસ્થાપક $(Elastic)$ ઊર્જાને ધ્યાનમાં લીધેલ નથી.

Similar Questions

વિમાનની પાંખ પર લાગતું ઊર્ધ્વબળ સમજાવો.

કેટલી ઝડપે ($m / s$), પાણીનો મુખ્ય વેગ હેડ એ $40 \,cm$ પારાના પ્રેશરહેડ જેટલો હોય?

બર્નલીનું સમીકરણ નદીમાંના ઢાળ પરથી પાણીના વહનનું વર્ણન કરવા માટે વાપરી શકાય ? સમજાવો. 

વેન્યુરિમીટરમાં પહોળા વિભાગ પાસે તરલનો વેગ માપવાનું સમીકરણ દર્શાવો.

ડાયનેમિક લિફટ એટલે શું ?