બેક્ટરિયાની જૈવવિવિધતા નક્કી કરવા માટે પરંપરાગત પદ્ધતિઓ શા માટે અનુકૂળ નથી ? તે જાણવો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વિટ્રોમાં કેટલાંક બૅક્ટેરિયાનો વિકાસ કરી શકાતો નથી. કારણ કે તે તેઓના બાહ્યકાર અને જૈવરાસાયણિક લક્ષણો ઓળખવામાં સમસ્યાઓ ઉત્પન્ન કરે છે.

બેક્ટેરિયાની જૈવવિવિધતા નક્કી કરવા બાહ્યકાર રચના જૈવરાસાયણિક અને કેટલીક અન્ય લાક્ષણિકતાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આથી બેક્ટેરિયાની જૈવવિવધતા નક્કી કરવામાં પરંપરાગત પદ્ધતિઓ ઉપયોગી નથી.

Similar Questions

નીચેની આકૃતિમાં $'x'$ અને $'y'$ અનુક્રમે શું દર્શાવે છે

પરિસ્થિતિવિદો કેવી રીતે વિશ્વમાં રહેલી જાતિઓની કુલ સંખ્યાનો અંદાજ લગાવે છે? 

નીચેનામાંથી શેમાં કુદરતમાં (પ્રકૃતિમાં) સૌથી વધુ સંખ્યામાં જાતિઓ છે?

નીચેનામાંથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો.

વૈશ્વિક જૈવવિવિધતામાં અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી પ્રાણીઓ અને વનસ્પતિ જાતિઓના વર્ગકોની સંખ્યા કેટલી અંદાજાય છે ?