નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
એનોથેસીયમ (તંતુમયસ્તર) લઘુબીજાણુઓ ઉત્પન્ન કરે છે.
પોષકસ્તર વિકાસ પામતી પરાગરજને પોષણ આપે છે.
પરાગરજના બહારના સખત આવરણને અંત આવરણ કહે છે.
બીજાણુજનક પેશી એ એકકીય હોય છે.
નર જન્યુ તેમાં નિર્માણ પામે.
પરાગરજની રચના (pollen grain) વર્ણવો અને તેમાં નરજન્યુજનકનો વિકાસ સમજાવો.
લઘુબીજાણુધાનીની આકૃતિ દોરો અને તેના દીવાલના સ્તરોનું નામ-નિર્દેશન કરો અને દીવાલના સ્તરો વિશે ટૂંકમાં લખો.
નરજન્યુની પ્લોઈડી શું હોય છે?
પરાગરજમાં બાહ્યાવરણ શેનું બનેલું હોય છે?