નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • [NEET 2013]
  • A

    એનોથેસીયમ (તંતુમયસ્તર) લઘુબીજાણુઓ ઉત્પન્ન કરે છે.

  • B

    પોષકસ્તર વિકાસ પામતી પરાગરજને પોષણ આપે છે.

  • C

    પરાગરજના બહારના સખત આવરણને અંત આવરણ કહે છે.

  • D

    બીજાણુજનક પેશી એ એકકીય હોય છે.

Similar Questions

નર જન્યુ તેમાં નિર્માણ પામે.

પરાગરજની રચના (pollen grain) વર્ણવો અને તેમાં નરજન્યુજનકનો વિકાસ સમજાવો.

લઘુબીજાણુધાનીની આકૃતિ દોરો અને તેના દીવાલના સ્તરોનું નામ-નિર્દેશન કરો અને દીવાલના સ્તરો વિશે ટૂંકમાં લખો. 

નરજન્યુની પ્લોઈડી શું હોય છે?

પરાગરજમાં બાહ્યાવરણ શેનું બનેલું હોય છે?