લઘુબીજાણુપર્ણ ..... ધરાવે છે.
પરાગનલિકા
પરાગરજ
પ્રદેહ
ઉપરનાં બધા જ
પોષકસ્તર એ........
આવૃત બીજધારીમાં નર જન્યુઓ શાના વિભાજન દ્ઘારા નિર્માણ પામે છે?
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
સામાન્ય રીતે પરાગરજનો વ્યાસ કેટલો હોય છે?
નીચેના કોષોની પ્લોઈડી ઓળખો.
જનનકોષ, નરજન્યુ, લઘુબીજાણુ માતૃકોષ, લઘુબીજાણુ, નાલકોષો