ઘઉં અને ચોખામાં પરાગરજ મુકત થયા પછી કેટલા સમયમાં જીવિતતા ગુમાવે છે?

  • A

    $10$ મિનિટ

  • B

    $20$ મિનિટ

  • C

    $30$ મિનિટ

  • D

    $40$ મિનિટ

Similar Questions

બાહ્યાવરણમાં જયાં સ્પોરોપોલેનિન ગેરહાજર હોય તે ....... તરીકે ઓળખાય છે.

નીચે પૈકીનું સાચું વિધાન ઓળખો.

પરાગરજની જીવિતતા વિશે જણાવો.

$60\% $ જેટલી આવૃત બીજધારીમાં પરાગરજએ ..... કઇ અવસ્થા દરમિયાન વિખેરણ પામે છે.

પરાગશયમાં લઘુબીજાણુજનનનાં સંદર્ભમાં ખોટું વાક્ય પસંદ કરો.