એક પરાગાશય કેટલી લઘુબીજાણુધાની ધરાવે છે?
$1$
$2$
$3$
$4$
........ થી વઘુ આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, ....... થી ઓછી આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
ઘાસમાં પરિપકવ પરાગરજના નિર્માણ માટે લઘુબીજાણુ માતૃકોષમાં શું થાય છે?
લઘુબીજાણુ ચતુષ્કના કોષોની પ્લોઈડી શું હોય છે?
પરાગરજમાં ખોરાક ક્યાં સંગૃહીત હોય છે?