નીચેનામાંથી શું ઉત્સેચકીય પ્રક્રિયાનું અવરોધક છે?

  • [AIPMT 2008]
  • A

    પરાગરજ બાહ્ય આવરણ

  • B

    પર્ણનું ક્યુટિકલ

  • C

    ત્વક્ષા

  • D

    દઢોતક તંતુઓ

Similar Questions

લઘુબીજાણુધાનીમાં રહેલ સ્તરોને અંદરથી બહારની સ્તરમાં ઓળખો.

સ્પોરોપોલેનીન એ શેમાં જાવા મળે છે?

ઘઉં અને ચોખામાં પરાગરજ મુકત થયા પછીની ...... માં જીવિતતા ગુમાવે છે. અને રોઝેસી, લેગ્મુમીનેસી અને સોલેનેસી કુળના સભ્યોમાં તેની જીવિતતા ........ સુધી હોય છે.

પરાગરજની દીવાલની રચનામાં પોષકસ્તરની ભૂમિકા સમજાવો. 

$PMC$ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.