........ થી વઘુ આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, ....... થી ઓછી આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે.

  • A

    $40\,\%, 60\, \%$

  • B

    $60\, \%, 40\, \%$

  • C

    $30 \,\%, 70\, \%$

  • D

    $70 \,\%, 30 \,\%$

Similar Questions

પરાગાશયનું સ્ફોટન થવાથી શું મુકત થાય?

$PMC$નું પુરૂ નામ .......

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • [NEET 2016]

આકૃતિ ઓળખો.

જનનકોષ વિશે અસંગત વિકલ્પ શોધો.