........ થી વઘુ આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, ....... થી ઓછી આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે.
$40\,\%, 60\, \%$
$60\, \%, 40\, \%$
$30 \,\%, 70\, \%$
$70 \,\%, 30 \,\%$
પરાગાશયનું સ્ફોટન થવાથી શું મુકત થાય?
$PMC$નું પુરૂ નામ .......
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
આકૃતિ ઓળખો.
જનનકોષ વિશે અસંગત વિકલ્પ શોધો.