સ્ફોટનસ્તર (પરાગાશયમાં) નું મુખ્ય કાર્ય છે.

  • A

    યાંત્રિક

  • B

    પોષણ આપવાનું

  • C

    સ્ફોટન

  • D

    એકપણ નહિ.

Similar Questions

ક્યું વાક્ય ખોટું છે? 

$I.$ પરાગશયમાં બીજાણુજનક પેશીને દરેક કોષ લધુબીજાણુ ચતુષ્કનું નિર્માણ કરવા માટે સક્ષમ છે.

$II.$ પરાગરજ નર જન્યુજનક દર્શાવે છે.

$III.$ પરાગરજ સામાન્ય રીતે ત્રિકોણીય અને $10-15 \mu m$ - વ્યાસ ધરાવે છે.

$IV.$ સ્પોરોપોલેનીન એક પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. જે ફક્ત જલદ એસિડ અને બેઈઝ દ્વારા જ તોડી શકાય છે.

લઘુબીજાણુધાનીની આંતરિક રચના વર્ણવો.

એક લાક્ષણિક પરાગાશયમાં કેટલી લઘુબીજાણુધાનીઓ આવેલી હોય છે ?

 પરાગરજ શેમાંથી મુક્ત થાય છે? 

ક્રાયોપ્રીઝર્વેશન શું છે?