હવામાં $r$ અંતરે રહેલા બે વિદ્યુતભાર પર લાગતું બળ $F$ છે.હવે $k$ ડાઇઇલેકિટ્રક ધરાવતા માધ્યમ મૂકવાથી લાગતું બળ કેટલું થાય?
$k^{-1}$ ગણું થાય
બદલાય નહી
$k$ ગણું વધે
$k$ ગણું થાય
$10^{-4} \mathrm{~m}^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પાતળા ધાતુના તારનો $30 \mathrm{~cm}$ ત્રિજયાની વલય બનાવવામાં ઉપયોગ થાય છે. $2 \pi \mathrm{C}$ મૂલ્યનો ધન વીજભાર સમાન રીતે વલય પર વિતરીત થયેલ છે જ્યારે $30 \mathrm{pC}$ મૂલ્યનો ધન વીજભાર વલયના કેન્દ્ર પર રાખેલ છે. વલયમાં ઉદભવતું તણાવબળ_____$\mathrm{N}$ છે કે જેને લીધે વલયમાં વિકૃતિ ઉદ્ભવતી નથી. (ગુરૂત્વીય અસર અવગણો)$\left(\right.$ ને, $\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \mathrm{SI}$ એકમ $)$
બે વિદ્યુતભાર $+8q$ અને $-2q$ ને $x=0$ અને $x=L$ મુકતાં વિદ્યુતક્ષેત્ર કયાં બિંદુએ શૂન્ય થશે?
કુલંબનો નિયમ લખો અને તેનું અદિશ સ્વરૂપ સમજાવો.
વિદ્યુતભાર $Q$ એ ચોરસનાં બે વિરુદ્ઘ શિરોબિંદુઓ પર મૂકેલો છે.બાકીનાં બે શિરોબિંદુઓ પર $-q$ જેટલો વિદ્યુતભાર છે.જો વિદ્યુતભાર $Q$ પર લાગતુ પરિણામી બળ શૂન્ય હોય,તો $\frac{Q}{q}$= ______
$\varepsilon$$_r$ નું પારિમાણિક સૂત્ર.......