એકદળીમાં વાહિપૂલને બંધ કહેવામાં આવે છે કારણ કે.
એધાની ગેરહાજરી
છિદ્રોયુક્ત વાહિનીનો અભાવ
બધી જ જલવાહક પેશી અન્નવાહક પેશીથી ઘેરાયેલી
દરેક વાહિપૂલને ઘેરીને પૂલકંચૂક ગોઠવાયેલું છે.
વૃદ્ધિ દરમિયાન .......માં વૃદ્ધિ પામતી વનસ્પતિમાં વાર્ષિક વલયો ભિન્ન હોય છે.
પોલા અંતઃપ્રકાંડમાં સૌથી વધુ શું અસરગ્રસ્ત હોય છે?
હિસ્ટોજન શેના ઘટકો છે?
..........માં મૂળના બાહ્યરંભ સંપૂટનું સંક્રમણ પ્રકાંડના અંતરારંભમાં થાય છે.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?