પોલા અંતઃપ્રકાંડમાં સૌથી વધુ શું અસરગ્રસ્ત હોય છે?

  • A

    ખોરાકનું સંવહન

  • B

    પાણીનું સંવહન

  • C

    ખોરાકનો સંગ્રહ

  • D

    ઉપરનાંમાંથી એકપણ નહિ

Similar Questions

અનાવૃત બીજધારીને પોચાં લાકડાવાળા જન્યુજનક કહે છે. કારણ કે તેમાં ........... નો અભાવ હોય છે.

વનસ્પતિમાં પાર્શ્વીય મૂળની ઉત્પતિ અને દ્વિતીય વૃદ્ધિ દરમ્યાન વાહિએધાનું નિર્માણ આ કોષોમાંથી થાય છે.

સાથી કોષો …… સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે.

  • [AIPMT 2012]

કેન્દ્રાભિસારી અને કેન્દ્રત્યાગી જલવાહક $.......$ ના મહત્ત્વનાં લક્ષણ છે.

બૂચ $( \mathrm{cork} )$ નો વ્યાપારિક સ્રોત શું છે ? વનસ્પતિમાં તે કઈ રીતે બને છે ? તે જાણવો ?