પોલા અંતઃપ્રકાંડમાં સૌથી વધુ શું અસરગ્રસ્ત હોય છે?
ખોરાકનું સંવહન
પાણીનું સંવહન
ખોરાકનો સંગ્રહ
ઉપરનાંમાંથી એકપણ નહિ
અનાવૃત બીજધારીને પોચાં લાકડાવાળા જન્યુજનક કહે છે. કારણ કે તેમાં ........... નો અભાવ હોય છે.
વનસ્પતિમાં પાર્શ્વીય મૂળની ઉત્પતિ અને દ્વિતીય વૃદ્ધિ દરમ્યાન વાહિએધાનું નિર્માણ આ કોષોમાંથી થાય છે.
સાથી કોષો …… સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે.
કેન્દ્રાભિસારી અને કેન્દ્રત્યાગી જલવાહક $.......$ ના મહત્ત્વનાં લક્ષણ છે.
બૂચ $( \mathrm{cork} )$ નો વ્યાપારિક સ્રોત શું છે ? વનસ્પતિમાં તે કઈ રીતે બને છે ? તે જાણવો ?