$8 \, cm$ અને $12 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળોના ક્ષેત્રફળનો ગુણોત્તર $\ldots \ldots \ldots \ldots$ છે.

  • A
    $2:3$
  • B
    $4:9$
  • C
    $1:4$
  • D
    $2:9$

Explore More

Similar Questions

વર્તુળના ક્ષેત્રફળનું સંખ્યાત્મક મૂલ્ય તેના પરિઘના સંખ્યાત્મક મૂલ્ય કરતાં વધારે છે. શું આ વિધાન સત્ય છે? શા માટે?

જો $r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના ચાપની લંબાઈ $2r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના ચાપની લંબાઈ જેટલી હોય,તો પ્રથમ વર્તુળના અનુરૂપ વૃત્તાંશનો ખૂણો બીજા વર્તુળના અનુરૂપ વૃત્તાંશના ખૂણા કરતા બમણો હોય છે. શું આ વિધાન ખોટું છે? શા માટે?

Difficult
View Solution

જો વર્તુળની ત્રિજ્યામાં $10 \%$ નો વધારો કરવામાં આવે,તો તેના ક્ષેત્રફળમાં $\ldots \ldots \ldots . \%$ નો વધારો થશે.

બે અલગ-અલગ વર્તુળોના બે વૃતાંશના ક્ષેત્રફળો,જેમના અનુરૂપ ચાપની લંબાઈ સમાન છે,તે સમાન હોય છે. શું આ વિધાન સત્ય છે? શા માટે?

$36 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ $54 \pi \, cm^{2}$ છે. આ વૃત્તાંશના અનુરૂપ ચાપની લંબાઈ શોધો ( $cm$ માં). ($pi$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo