મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓમાં પરિપક્વ ભુણપુટના નિર્માણ માટે કેટલી સંખ્યામાં સમભાજન જનનની જરૂર પડે છે.

  • A

    એક 

  • B

    બે

  • C

    ત્રણ 

  • D

    ચાર 

Similar Questions

મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓમાં ચાર પૈકી ........ મહાબીજાણુઓ અવનત પામે છે અને ........ મહાબીજાણુ સક્રિય રહે છે.

આકૃતિમાં $'C'$ ને ઓળખો અને તેની પ્લોઈડી શું છે?

તંતુમય પ્રસાધન ........માં જોવા મળે છે.

 સ્ત્રીકેસર કેટલા ભાગોનું બનેલું હોય છે?

માદાજન્યુ બનાવતું ચક્ર છે.