મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓમાં પરિપક્વ ભુણપુટના નિર્માણ માટે કેટલી સંખ્યામાં સમભાજન જનનની જરૂર પડે છે.

  • A

    એક 

  • B

    બે

  • C

    ત્રણ 

  • D

    ચાર 

Similar Questions

લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિના અંડકના ભાગો દર્શાવતી સ્પષ્ટ, નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.

બીજાંડકાય આવરણથી આરક્ષિત હોય છે અને આ સંયુક્ત રચનાને ......કહેવામાં આવે છે

ભ્રૂણપૂટ નિર્માણ માટે સમસૂત્રીભાજન દ્ઘારા વિભાજન પામતા એકકીય કોષો ..... છે.

મહાબીજાણુપર્ણને.......કહે છે.

કેન્દ્રસ્થ કોષ કેટલા કોષકેન્દ્રો ધરાવે છે?