જયારે બીજકેન્દ્ર, બીજાંડતલ અને બીજાંડછિદ્વ એક જ રેખામાં આવેલ હોય, ત્યારે અંડકને......કહે છે.
તિર્યકમુખી
ઉર્ધ્વમુખી
વક્રમુખી
અધોમુખી
ભ્રૂણપુટમાં પ્રવેશ બાદ પરાગનલિકાની ટોચ......દ્વારા ફૂલે છે અને ફાટે છે.
આવૃતબીજધારીમાં ભ્રૂણીય નિલમ્બનું કાર્ય ..... છે.
બેવડું ફલન ............. માં જોવા મળે છે.
લાક્ષણીક ભ્રૂણપુટ (માદાજન્યુજનક)માં..... હોય છે.
બીજચોલ શેનું બનેલું હોય છે?