જયારે બીજકેન્દ્ર, બીજાંડતલ અને બીજાંડછિદ્વ એક જ રેખામાં આવેલ હોય, ત્યારે અંડકને......કહે છે.

  • A

    તિર્યકમુખી

  • B

    ઉર્ધ્વમુખી

  • C

    વક્રમુખી

  • D

    અધોમુખી

Similar Questions

ભ્રૂણપુટમાં પ્રવેશ બાદ પરાગનલિકાની ટોચ......દ્વારા ફૂલે છે અને ફાટે છે.

આવૃતબીજધારીમાં ભ્રૂણીય નિલમ્બનું કાર્ય ..... છે.

બેવડું ફલન ............. માં જોવા મળે છે.

  • [NEET 2017]

લાક્ષણીક ભ્રૂણપુટ (માદાજન્યુજનક)માં..... હોય છે.

બીજચોલ શેનું બનેલું હોય છે?