વર્તુળનું સમીકરણ $x^2+y^2=a^2$, જ્યાં $a$ એ ત્રિજ્યા છે, વડે આપવામાં આવે છે. જો ઉગમબિંદુને $(0,0)$ ને બદલે નવા મૂલ્ય આગળ ખસેડતા આ સમીકરણ બદલાય છે. નવા સમીકરણ : $(x-A t)^2+\left(y-\frac{t}{B}\right)^2=a^2$ માટે $A$ અને $B$ નાં સાચા પરિણામો ......... થશે. $t$ નું પરિમાણ $\left[ T ^{-1}\right]$ વડે આપવામાં આવે છે.

  • [JEE MAIN 2023]
  • A

    $A =\left[ L ^{-1} T \right], B =\left[ LT ^{-1}\right]$

  • B

    $A =[ LT ], B =\left[ L ^{-1} T ^{-1}\right]$

  • C

    $A =\left[ L ^{-1} T ^{-1}\right], B =\left[ LT ^{-1}\right]$

  • D

    $A =\left[ L ^{-1} T ^{-1}\right], B =[ LT ]$

Similar Questions

જો સમય $(t)$, વેગ $(u)$, અને કોણીય વેગમાન $(I)$ ને મૂળભૂત રાશિ તરીકે લેવામાં આવે છે. દળ $({m})$ નું પરિમાણ ${t}, {u}$ અને ${I}$ ના પદમાં કેવું થાય?

  • [JEE MAIN 2021]

મુદ્રણની ઘણી ત્રુટિઓ ધરાવતાં એક પુસ્તકમાં આવર્તગતિ કરતાં એક કણના સ્થાનાંતરનાં ચાર જુદાં જુદાં સૂત્રો આપેલ છે :

$(a)\;y=a \sin \left(\frac{2 \pi t}{T}\right)$

$(b)\;y=a \sin v t$

$(c)\;y=\left(\frac{a}{T}\right) \sin \frac{t}{a}$

$(d)\;y=(a \sqrt{2})\left(\sin \frac{2 \pi t}{T}+\cos \frac{2 \pi t}{T}\right)$

( $a =$ કણનું મહત્તમ સ્થાનાંતર, $v =$ કણની ઝડપ, $T =$ આવર્તકાળ ) પરિમાણને આધારે ખોટાં સૂત્રોને નાબૂદ કરો.

$v$ વેગ, $A$ પ્રવેગ અને $F$ બળ હોય,તો કોણીય વેગમાનનું પારિમાણીક સૂત્ર શું થશે?

જો બળ, ઉર્જા અને વેગના એકમને $10\, N, 100\, J, 5\, m/s$ વડે રજુ કરવામાં આવે, તો લંબાઈ, દળ અને સમયને કઈ રીતે રજુ કરાય?

માર્શિયન પધ્ધતિમાં બળ $(F)$, પ્રવેગ $(A)$ અને સમય $(T)$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો માર્શિયન પધ્ધતિમાં લંબાઇનું પારિમાણિક સૂત્ર શું થાય?