શિરોબિંદુઓ $(1, 2)$,$(3, -1)$ અને $(4, 0)$ દ્વારા બનતા ત્રિકોણના પરિકેન્દ્ર અને મધ્યકેન્દ્ર વચ્ચેનું અંતર (એકમમાં) કેટલું છે?

  • A
    $1/2$
  • B
    $1$
  • C
    $\frac{11 \sqrt{2}}{30}$
  • D
    $\frac{9 \sqrt{2}}{5}$

Explore More

Similar Questions

ધારો કે $A(-3, 2)$ અને $B(-2, 1)$ એ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ છે. જો આ ત્રિકોણનું મધ્યકેન્દ્ર $3x + 4y + 2 = 0$ રેખા પર આવેલું હોય,તો શિરોબિંદુ $C$ કઈ રેખા પર આવેલું હશે?

જો $(-4, 6), (2, 3)$ અને $(-2, -5)$ ત્રિકોણના શિરોબિંદુઓ હોય,તો તેનું અંત:કેન્દ્ર શોધો.

એક ત્રિકોણના બે શિરોબિંદુઓ $(5, 4)$ અને $(-2, 4)$ છે. જો તેનું મધ્યકેન્દ્ર $(5, 6)$ હોય,તો ત્રીજા શિરોબિંદુના યામ શોધો:

જો ત્રિકોણના બે શિરોબિંદુઓ $(5, -1)$ અને $(-2, 3)$ હોય અને તેનું લંબકેન્દ્ર $(0, 0)$ પર હોય,તો ત્રીજું શિરોબિંદુ શોધો.

Difficult
View Solution

ત્રિકોણ $PQR$ માં,બિંદુઓ $P$ અને $Q$ ના યામ અનુક્રમે $(-2, 4)$ અને $(4, -2)$ છે. જો $PR$ ના લંબદ્વિભાજકનું સમીકરણ $2x - y + 2 = 0$ હોય,તો $\Delta PQR$ ના પરિવૃતનું કેન્દ્ર છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo