વર્તુળની ત્રિજ્યા $6 \,cm $ છે અને જેની સંગત ચાપની લંબાઈ $12 \,cm$ હોય તેવા વૃતાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots cm ^{2}$ થાય.
$\widehat{ ACB }$એ વર્તુળ $\odot( O , 8 \,cm ) $ ની લઘુચાપ છે. જો $m \angle AOB =45$ હોય તો લઘુચાપ $\widehat{ ACB }$ ની લંબાઈ $\ldots \ldots \ldots . . cm .$ થાય.
આકૃતિમાં વર્તુળ એક ચોરસમાં અંતર્ગત છે. તે ચોરસની બાજુ $5$ સેમી છે અને બીજું વર્તુળ ચોરસનું પરિવૃત્ત છે. શું એવું કહેવું સાચું છે કે બહારના વર્તુળનું ક્ષેત્રફળ, અંદરના વર્તુળના ક્ષેત્રફળ કરતાં બમણું છે ? તમારા જવાબ માટે કારણ આપો.
$20$ મી બાજુવાળા ઘાસથી આચ્છાદિત ચોરસના કોઈ એક $6$ મી લંબાઈના દોરડાથી એક વાછરડું બાંધેલું છે. જો દોરડાની લંબાઈ $5.5$ મી વધારવામાં આવે, તો વાછરડું ચરી શકે તેટલું વધારાનું ક્ષેત્રફળ શોધો. (મી$^{2}$ માં)
એક વર્તુળાકાર બગીચાની ચારે બાજુ $21$ મી પહોળાઈનો એક રસ્તો આવેલો છે. જો બગીચાની ત્રિજ્યા $105$ મી હોય, તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો. ( સેમી${2}$ માં)