પરાગરજની ગોળીઓ (Pollen tablets) બજારમાં શેના માટે ઉપલબ્ધ છે?

  • A
    પાત્રે ફલન (in vitro fertilization)
  • B
    સંવર્ધન કાર્યક્રમો
  • C
    ખોરાકના પૂરક તરીકે
  • D
    $ex-situ$ સંરક્ષણ

Explore More

Similar Questions

પરાગરજ અંગેના નીચેના વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$I -$ પરાગરજ પોષકતત્ત્વોથી સમૃદ્ધ છે.
$II -$ હાલના વર્ષોમાં પરાગરજની ગોળીઓ પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવાની પ્રથા છે.
$III -$ પશ્ચિમી દેશોમાં,મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે.
$IV -$ પરાગરજનો વપરાશ કરવાથી રમતવીરો અને દોડમાં ભાગ લેનાર ઘોડાઓના દેખાવ (પ્રદર્શન) માં વધારો કરે છે.
$V -$ પરાગરજ પોતાની જીવિતતા ગુમાવે તે પછી તેઓનું પરાગાસન પર સ્થાપન થઈ શકે છે.

તમારા શિક્ષક સાથે નીચેના મુદ્દાઓ પર ચર્ચા કરો:
$(i)$ એકકીય (haploid) કીટકો અને નિમ્ન કક્ષાની વનસ્પતિઓ જ્યાં કોષવિભાજન થાય છે,અને
$(ii)$ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં કેટલાક એકકીય કોષો જ્યાં કોષવિભાજન થતું નથી.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. ફૂગ દ્વારા થતા રોગો$I$. તમાકુનો કિર્મિર રોગ (Tobacco mosaic)
$Q$. બેક્ટેરિયા દ્વારા થતા રોગો$II$. ક્રુસીફરનો કાળો સડો (Black rot)
$R$. વિષાણુ દ્વારા થતા રોગો$III$. ઘઉંનો ભૂરો ગેરૂ (Brown rust)
$IV$. સલગમનો કિર્મિર રોગ (Turnip mosaic)
$V$. શેરડીનો લાલ સડો (Red rot)
$VI$. બટાટાનો પાછતરો સુકારો (Late blight)

જાતીય પ્રજનન કરતા એકકીય (haploid) સજીવોમાં,જીવનચક્રના કયા તબક્કે અર્ધીકરણ (meiosis) થાય છે તે જણાવો. તમારા જવાબ માટે કારણો આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo