બજારમાં પરાગની ગોળીઓ $…....$ માટે મળી રહે છે.
પ્રયોગશાળામાં ફલન માટે
સંવર્ધન કાર્યક્રમ માટે
ખોરાકના પુરક તરીકે
નવસ્થાની જાળવણી માટે
ઘણી જાતિઓની પરાગરજથી ઘણા લોકોને ક્યા તંત્ર સંબંધી સમસ્યાનો સામનો કરવો પડે છે?
પરાગરજની દીવાલની રચનામાં પોષકસ્તરની ભૂમિકા સમજાવો.
ક્યું વાક્ય ખોટું છે?
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
પરાગરજની કઈ અવસ્થામાં નરજન્યુઓનું સર્જન થઈ ચુક્યું હોય છે?