ઘણી જાતિઓની પરાગરજથી ઘણા લોકોને ક્યા તંત્ર સંબંધી સમસ્યાનો સામનો કરવો પડે છે?
પાચનતંત્ર
ઉત્સર્જન તંત્ર
ચેતાતંત્ર
શ્વસનતંત્ર
લઘુબીજાણુજનનની પ્રક્રિયા વર્ણવો.
તે નરજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે?
જનનકોષ વિશે અસંગત વિકલ્પ શોધો.
ઘઉં અને ચોખામાં પરાગરજ મુકત થયા પછીની ...... માં જીવિતતા ગુમાવે છે. અને રોઝેસી, લેગ્મુમીનેસી અને સોલેનેસી કુળના સભ્યોમાં તેની જીવિતતા ........ સુધી હોય છે.
બજારમાં પરાગની ગોળીઓ $…....$ માટે મળી રહે છે.