ક્યું વાક્ય ખોટું છે? 

  • A

    અંત આવરણ પરાગરજની અંદરની દિવાલ છે અને તે રચના અને ભાતની ચોક્કસ ગોઠવણી દર્શાવે છે

  • B

    પરિપક્વ પરાગરજને બે કોષો હોય છે. મોટો એ વાનસ્પતિક કોષ છે. અને નાનો એ જનનકોષ છે જે વાનસ્પતિક કોષના કોષરસમાં તરતો હોય છે.

  • C

    ગાજર ઘાસની પરાગો પરાગ એલર્જીનું કારણ છે.

  • D

    વટાણા અને ગુલાબની પરાગરજોની જીવનશૈલી મહિનાઓ સુધી જળવાઈ રહે છે.

Similar Questions

 પરાગરજ શેમાંથી મુક્ત થાય છે? 

જનનકોષ વિશે અસંગત વિકલ્પ શોધો.

નીચેનામાંથી કઈ ક્રિયા લઘુબીજાણુજનન દર્શાવે છે?

$A$ - બીજાણુજનક પેશીના અમુક કોષ જ લઘુબીજાણું ચતુષ્ક ઉત્પન્ન કરવા સમર્થ હોવાથી તે કોષોને લઘુબીજાણું માતૃકોષ કહે છે.

$R$ - લઘુબીજાણુંઓ ચારનાં સમૂહમાં ગોઠવાયેલા હોય જેને લઘુબીજાણું ચતુષ્ક કહે છે.

આકૃતિમાં $'a'$ અને $'b'$ અનુક્રમે શું દર્શાવે છે?