સૂર્યમંડળમાં ગ્રહ અને સૂર્ય થી બનતું તંત્ર શું દર્શાવે છે ?

  • A

    ઉર્જા સંરક્ષણ

  • B

    રેખીય વેગમાન સંરક્ષણ

  • C

    કોણીય વેગમાન સંરક્ષણ

  • D

    એકપણ નહી

Similar Questions

કેન્દ્રિય બળ માટે નીચેનામથી શું બદલાય નહિ?

જો ઉપગ્રહ પૃથ્વી તરફ વળે તો તો તેનો પરિભ્રમણ સમય...

નીચેનામથી કયો કેપ્લરનો નિયમ છે ?

પૃથ્વીની સપાટીની નજીક પરિભ્રમણ કરતાં ઉપગ્રહનો આવર્તકાળ $83 \,minutes$ છે. બીજો ગ્રહ જે  પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતાં $3$ ગણા અંતરની કક્ષામાં હોય તો તેનો આવર્તકાળ ....... $\min$ થાય.

બે ગ્રહના સૂર્યથી અંતરનો ગુણોત્તર $1.38$ છે તો તેમના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય ?