સૌર મંડળમાં ગ્રહોની ગતિ કયા સંરક્ષણના નિયમ દ્વારા સંચાલિત થાય છે?

  • A
    ઉર્જા સંરક્ષણ
  • B
    રેખીય વેગમાન સંરક્ષણ
  • C
    કોણીય વેગમાન સંરક્ષણ
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

પૃથ્વીના કેન્દ્રથી $r$ અંતરે રહેલા $m$ દળના $A$ ઉપગ્રહ અને પૃથ્વીના કેન્દ્રથી $2r$ અંતરે રહેલા $2m$ દળના $B$ ઉપગ્રહના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય?

એક નાનો ઉપગ્રહ પૃથ્વીની સપાટીની નજીક પરિભ્રમણ કરી રહ્યો છે. તેનો કક્ષીય વેગ આશરે......... $km/sec$ હશે.

$m$ અને $3\,m$ દળ ધરાવતા બે ઉપગ્રહો પૃથ્વીની આસપાસ અનુક્રમે $r$ અને $3r$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ફરે છે. ઉપગ્રહોની કક્ષીય ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

ધારો કે પૃથ્વી સૂર્યની આસપાસ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરી રહી છે,તો કોણીય વેગમાન $R^{n}$ ના સમપ્રમાણમાં છે. '$n$' નું મૂલ્ય કેટલું છે?

રિલે સેટેલાઇટ વિશ્વના એક ભાગમાંથી બીજા ભાગમાં $T.V.$ કાર્યક્રમ સતત પ્રસારિત કરે છે કારણ કે તેનો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo