પૃથ્વીના ભ્રમણને લીધે અક્ષાંશ સાથે અસરકારક ગુરુત્વપવેગ $g'$ માં થતાં ફેરફાર (Variation in Effective Gravitational Acceleration $g'$ with Latitude Due to Earth's Rotation) નું સૂત્ર મેળવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આકૃતિમાં દર્શાવ્યા મુજબ પૃથ્વી પરના કોઈ એક સ્થળનો અક્ષાંશ $\lambda=\angle POE$ છે. $P$ સ્થાને રહેલ $m$ દળના કણ પર નીચે મુજબના બળો લાગે છે.

$(1)$ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ $=m g$ એ $PO$ ની દિશામાં છે.

$(2)$ પૃથ્વીની ચાકગતિના કારણે તે પ્રવેગ ધરાવે છે. એટલે $m$ દળવાળો કણ પ્રવેગી નિર્દેશફ્રેમમાં છે.

પ્રવેગી નિર્દેશફ્રેમમાં (અજડત્વીય) રહેલ કણ પર આભાસી બળ લાગે છે અને આ કણનો કેન્દ્રગામી પ્રવેગ $\left(\frac{v^{2}}{r}\right)$ છે જે $\overrightarrow{P M}$

દિશામાં લાગે છે. તેથી કણનો આભાસી કેન્દ્રત્યાગી પ્રવેગ $\left(\frac{v^{2}}{r}\right)$ હોય છે જે $\overrightarrow{ PQ }$ દિશામાં લાગે છે. આથી આ કણ પર લાગતું

આભાસી કેન્દ્રત્યાગી બળ $=\frac{m v^{2}}{r}$

$=m r \omega^{2} \quad[\because v=r \omega]$

889-s64

Similar Questions

જો પૃથ્વીની વિષુવવૃત પર રહેલા બધા જ પદાર્થ વજનવિહિનતાનો અનુભવ કરતાં હોય, તો એક દિવસનો સમયગાળો એ લગભગ ........... $hr$ હશે ?

$60°$ અક્ષાંશ પર રહેલા પદાર્થને વજનરહિત કરવા માટે પૃથ્વીની કોણીય ઝડપ કેટલી રાખવી જોઇએ? (પૃથ્વીની ત્રિજયા= $6400 \,km.$ )

પૃથ્વીની સપાટી થી $h$ ઊંચાઈએ પદાર્થ ને લઈ જતાં તેના વજનમાં $1\% $ નો ઘટાડો થાય તો તેને સપાટી થી તેટલી જ ઊંડાઇ $h$ એ લઈ જતાં તેના વજનમાં કેટલો ફેરફાર થાય?

વિષુવવૃત થી ધ્રુવ પર જતા $g$ નું મૂલ્ય

પૃથ્વી ઉપર એક પદાર્થનું વજન $400\,N$ છે. આ પદાર્થનું વજન તેને પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંડાઈએ લઈ જતાં  ............ $N$ થશે.

  • [JEE MAIN 2023]