$60^{\circ}$ અક્ષાંશ પર રહેલા પદાર્થને વજનરહિત કરવા માટે પૃથ્વીની કોણીય ઝડપ કેટલી રાખવી જોઈએ? (પૃથ્વીની ત્રિજ્યા $R = 6400 \, km$)

  • A
    $2.5 \times 10^{-3} \, rad/sec$
  • B
    $5.0 \times 10^{-1} \, rad/sec$
  • C
    $10 \times 10^{1} \, rad/sec$
  • D
    $7.8 \times 10^{-2} \, rad/sec$

Explore More

Similar Questions

$Assertion$ (વિધાન) : મુક્ત પતન દરમિયાન,પદાર્થનું વજન અસરકારક રીતે શૂન્ય થઈ જાય છે.
$Reason$ (કારણ) : મુક્ત પતન કરતા પદાર્થ પર લાગતો ગુરુત્વપ્રવેગ શૂન્ય હોય છે.

પૃથ્વીના કેન્દ્રથી $r$ અંતરે ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g$ નો આધાર, પૃથ્વીને $R$ ત્રિજ્યાનો સમાન ઘનતા ધરાવતો ગોળો ધારીએ તો, નીચેનામાંથી કઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે?

જો કોઈ ગ્રહની ઘનતા પૃથ્વી કરતાં બમણી હોય અને ત્રિજ્યા પૃથ્વી કરતાં $1.5$ ગણી હોય,તો તે ગ્રહની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ ........ હશે.

ધ્રુવ અને વિષુવવૃત્ત પર ગુરુત્વપ્રવેગ વચ્ચેનો તફાવત કેટલો છે? ( $g=$ ગુરુત્વપ્રવેગ,$R=$ પૃથ્વીની ત્રિજ્યા,$\theta=$ અક્ષાંશ,$\omega=$ કોણીય વેગ,$\cos 0^{\circ}=1, \cos 90^{\circ}=0$ )

બે ગોળાકાર ગ્રહો $A$ અને $B$ સમાન દળ ધરાવે છે,પરંતુ તેમની ઘનતાનો ગુણોત્તર $8:1$ છે. આ ગ્રહો માટે,$A$ ની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ અને $B$ ની સપાટી પરના તેના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo