ન્યુટનની ગતિનો ત્રીજો નિયમ કોના સંરક્ષણ પર આધારિત છે?

  • A

    કોણીય વેગમાન

  • B

    ઊર્જા

  • C

    દળ

  • D

    વેગમાન

Similar Questions

અચળ વેગમાન ધરાવતા પદાર્થ માટે શું અચળ હશે?

  • [AIIMS 2000]

આકૃતિ દર્શાવ્યા મુજબ, એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ થઈને ચલિત બળ $F$ ની અસર હેઠળ ગતિ કરે છે. જો બળનું પ્રારંભિક મુલ્ય $F_0$ છે, તો પછી જ્યાં તે પાછો સ્થિર અવસ્થામાં આવશે ત્યારે પદાર્થનું સ્થાન ક્યાં હશે?

જ્યારે પદાર્થ પર મોટા મૂલ્યનું બળ બહુ જ અલ્પ સમય માટે લાગતું હોય ત્યારે બળનો આઘાત કેવી રીતે શોધી શકાય છે? 

''વેગમાન અને વેગમાનનો ફેરફાર હમેશાં એક જ દિશામાં હોતા નથી .'' ઉદાહરણ આપી સમજાવો.

એક $M$ દળનો પદાર્થ $V$ વેગ સાથે દઢ દિવાલ પર લંબ રૂપે અથડાયને સમાન વેગથી પરત આવે છે. પદાર્થ દ્વારા અનુભવાતો આઘાત કેટલો હશે?

  • [AIPMT 2011]