ન્યુટનની ગતિનો ત્રીજો નિયમ કોના સંરક્ષણ પર આધારિત છે?
કોણીય વેગમાન
ઊર્જા
દળ
વેગમાન
અચળ વેગમાન ધરાવતા પદાર્થ માટે શું અચળ હશે?
આકૃતિ દર્શાવ્યા મુજબ, એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ થઈને ચલિત બળ $F$ ની અસર હેઠળ ગતિ કરે છે. જો બળનું પ્રારંભિક મુલ્ય $F_0$ છે, તો પછી જ્યાં તે પાછો સ્થિર અવસ્થામાં આવશે ત્યારે પદાર્થનું સ્થાન ક્યાં હશે?
જ્યારે પદાર્થ પર મોટા મૂલ્યનું બળ બહુ જ અલ્પ સમય માટે લાગતું હોય ત્યારે બળનો આઘાત કેવી રીતે શોધી શકાય છે?
''વેગમાન અને વેગમાનનો ફેરફાર હમેશાં એક જ દિશામાં હોતા નથી .'' ઉદાહરણ આપી સમજાવો.
એક $M$ દળનો પદાર્થ $V$ વેગ સાથે દઢ દિવાલ પર લંબ રૂપે અથડાયને સમાન વેગથી પરત આવે છે. પદાર્થ દ્વારા અનુભવાતો આઘાત કેટલો હશે?