''વેગમાન અને વેગમાનનો ફેરફાર હમેશાં એક જ દિશામાં હોતા નથી .'' ઉદાહરણ આપી સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

દોરીનાં એક છેડે પથ્થર બાંધીને સમક્ષિતિજ સમતલમાં નિયમિત ઝડપથી ધુમાવવામાં આવે ત્યારે વેગમાનનું મૂલ્ય અચળ રહે છે પણ તેની દિશા સતત બદલાય છે.

વેગમાનની દિશામાં ફેરફાર કરવા માટે બળની જરૂર પડે છે જે આપણા હાથ વડે લગાડાય છે.

પથ્થરને વધારે ઝડપથી અથવા નાની ત્રિજ્યાના વર્તુળમાં ધુમાવવા અથવા આ બંને ક્રિયા કરવા મોટુ બળ લગાડવાની જરૂર પડે છે.વેગમાનમાં ફેરફારનો દર મોટો હોય, તો લગાડેલું બળ પણ મોટુ હોય.

આ ગુણધર્મોના લીધે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ મળે છે.

886-s78

Similar Questions

એક રમતવીર લાંબીકૂદ કરતાં પહેલાં થોડા અંતર સુધી દોડે છે. શાથી ?

બળનો આધાત મહત્તમ કઇ આકૃતિમાં છે?

નીચે દર્શાવેલ ઘર્ષણરહિત સપાટી પર એક $m$ દળનો બ્લોક $2\, {N}$ બળની અસર હેઠળ અચળ વેગથી ગતિ કરે છે, તો લગાવેલ બળ વિરુદ્ધ અંતરનો ગ્રાફ કેવો મળે?

  • [JEE MAIN 2021]

એક દડો $20 \,m / s$ ની ઝડપથી ગતિ કરી રહ્યો છે તે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લીસી સપાટીથી અથડાય છે. દડાનાં વેગમાં થતાં ફેરફારનું મૂલ્ય .......... $m/s$ હશે.

બે જુદા-જુદા પ્રયોગોમાં $25 \,ms ^{-1}$ ની ઝડપથી ગતિ કરતો $5 \,kg$ દળનો એક પદાર્થ જુદી-જુદી દ્વિવાલોને અથડાય છે અને અનુક્રમે $(i) 3$ સેક્ન્ડ અને $(ii) 5$ સેકન્ડમાં વિરામસ્થિતિમાં આવે છે. નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

  • [JEE MAIN 2022]