જ્યારે પદાર્થ પર મોટા મૂલ્યનું બળ ખૂબ જ અલ્પ સમય માટે લાગતું હોય,ત્યારે બળનો આઘાત કેવી રીતે શોધી શકાય છે?

  • A
    વેગમાનમાં થતો ફેરફાર શોધીને.
  • B
    થયેલું કાર્ય શોધીને.
  • C
    ગતિઊર્જામાં થતો ફેરફાર શોધીને.
  • D
    સરેરાશ વેગ શોધીને.

Explore More

Similar Questions

$100\,g$ દળ ધરાવતો પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $5\,m/s$ ની ઝડપે દીવાલ સાથે અથડાય છે અને તેટલી જ ઝડપે પાછો ફરે છે. જો સંપર્ક સમય $2 \times 10^{-3}\,s$ હોય,તો દીવાલ દ્વારા પદાર્થ પર લાગતું બળ કેટલું હશે?

એક પદાર્થ જેનું વેગમાન અચળ હોય,તેનો કયો ગુણધર્મ અચળ હોવો જોઈએ?

જે સમયમાં $2 \, N$ નું બળ પદાર્થમાં $0.4 \, kg \cdot m/s$ જેટલો વેગમાનનો ફેરફાર ઉત્પન્ન કરે છે તે સમય ......... $s$ છે.

એક પદાર્થ માટે $F-t$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. શરૂઆતથી $0.03\, s$ ના ગાળામાં વેગમાનના ફેરફારનું મૂલ્ય $(\Delta p)$ કેટલું થશે?

ક્રિયા અને પ્રતિક્રિયાનું પરિણામી બળ શૂન્ય છે. (સાચું કે ખોટું)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo