જ્યારે પદાર્થ પર મોટા મૂલ્યનું બળ બહુ જ અલ્પ સમય માટે લાગતું હોય ત્યારે બળનો આઘાત કેવી રીતે શોધી શકાય છે? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વેગમાનનો ફેરફાર શોધીને.

Similar Questions

જ્યારે ઘોડો ડબ્બાને ખેંચતો હોય ત્યારે ઘોડો આગળ તરફ ગતિ કરે તે કયા બળ ને લીધે કરે?

  • [AIIMS 2010]

$m$ દડાને $h_1$ ઊંચાઇ પરથી મુકત કરતાં તે અથડાઇને $h_2$ ઊંચાઇ પર આવતો હોય,તો અથડામણ દરમિયાન વેગમાનમાં કેટલો ફેરફાર થશે?

સુરેખ પથ પર ગતિ કરતાં પદાર્થને કોણીય વેગમાન પણ હોઈ શકે ? 

જો $ m_1 = 4m_2$ હોય,તો $m_2 $ નો પ્રવેગ કેટલો થાય? $m_1 $ નો પ્રવેગ  $a$  છે.

નીચે આપેલા વિધાન સાચાં છે કે ખોટા તે જણાવો :

$(a)$ પદાર્થના દળ અને તેના વેગમાનના ગુણાકારને રેખીય વેગમાન કહે છે. 

$(b)$ જડત્વ એટલે દળ અને જડત્વનું માપ એટલે ફેરફારનો વિરોધ.

$(c)$ બળ એટલે વેગમાનનો ફેરફાર.