સ્ક્રુગેજની મદદથી તારનો વ્યાસ માપવાના એક પ્રયોગમાં નીચે મુજબના અવલોકનો મળે છે.
$(a)$ એક પૂર્ણ પરિભ્રમણ માટે સ્ક્રુ મુખ્ય સ્કેલ ઉપર $0.5\,mm$ ખસે છે.
$(b)$ વર્તુળાકાર સ્કેલ પર કુલ $50$ કાપા છે.
$(c)$ મુખ્ય સ્કેલ પરનું અવલોકન $2.5\,mm$ છે.
$(d)$ વર્તુળાકાર સ્કેલ પરનો $45$ મો કાપો પીચ-રેખા પર આવે છે.
$(e)$ સાધનને $0.03\,mm$ જેટલી ઋણ ત્રુટી છે.
તો તારનો વ્યાસ $............\;mm$ થશે.
209873-q

  • [JEE MAIN 2022]
  • A
    $2.92$
  • B
    $2.54$
  • C
    $2.98$
  • D
    $3.45$

Similar Questions

ટ્રાવેલીગ માઈક્રોસ્કોપની મદદથી કાચના ચોસલા (slab) નો વકીભભવનાંક શોધવા માદે નીચે મુજબના અવલોકનો મળે છે. $50$ વર્નિયર સ્કેલના વિભાગ$=49\  MSD$ (મુખ્ય સ્કેલના વિભાગો) દરેક $cm$ ની લંબાઈમાં મુખ્ય સ્કેલ ઉપર $20$ વિભાગો છે. પેપર પરના માર્ક (નિશાની) માટેનું અવલોકન

$\text { M.S.R }=8.45 \mathrm{~cm}, V.C =26$

ચોસલામાંથી જોતાં પેપર પરના માર્ક (નિશાની) માટેનું અવોલક્ન$\text { M.S.R }=7.12 \mathrm{~cm}, V . C=41$

કાચની સપાટી ઉપરના પાવડર કણો માટેનું અવલોકન$\text { M.S.R }=4.05 \mathrm{~cm}, \mathrm{~V} . \mathrm{C}=1$

કાચના ચોસલાનો વક્કીભવનાંક. . . . .થશે.($M.S.R$. = મુખ્ય સ્કેલ પરનું અવલોકન$V.C$. = વર્નિંયર કેલીપર્સના કાપા)

  • [JEE MAIN 2024]

એક ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપના મુખ્ય સ્કેલ પર પ્રતિ $cm$ એ  $20$ કાપાઓ જ્યારે તેના વર્નિયર સ્કેલ પર કુલ $50$ કાપાઓ છે અને $25$ વર્નિયર સ્કેલ પરના કાપાનું મૂલ્ય મુખ્ય સ્કેલ પરના $24$ કાપા બરાબર છે, આ ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની લઘુત્તમ માપ શક્તિ $..........\,cm$ થશે.

  • [JEE MAIN 2022]

એક સ્ક્રુગેજમાં, વર્તુળાકાર સ્કેલ પર $100$ કાપાઓ છે અને વર્તુળાકાર સ્કેલના એક પૂર્ણ પરિભ્રમણ માટે મુખ્ય સ્કેલ $0.5\,mm$ અંતર કાપે છે. વર્તુળાકાર સ્કેલ પરનો શૂન્યનો કાપો જયારે બંને જડબાને એકબીજા સાથે જોડવામાં આવે છે ત્યારે, સંદર્ભ રેખાથી $6$ કાપાની નીચે રહે છે. જયારે તારને જડબાની વચ્ચે રાખવામાં આવે છે ત્યારે $4$ રેખીય કાપાઓ સ્પષ્ટતાથી જોઈ શકાય છે જયારે વર્તુળાકાર સ્કેલ પરનો $46$ મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તારનો વ્યાસ $..........\times 10^{-2}\,mm$ થશે.

  • [JEE MAIN 2023]

પ્રયોગમાં લીધેલ વર્નિયર કેલિપર્સમાં $0.2\, mm$ ની ધન ત્રુટિ છે. જો માપન કરતાં સમયે એવું જોવા મળ્યું છે કે વર્નિયર માપક્રમનો શૂન્ય કાંપો $0$ મુખ્ય માપક્રમના $8.5\, cm$ અને $8.6\, cm$ ની વચ્ચે છે અને વર્નિયરનો $6$ મો કાંપો સંપાત થાય, તો સાચું માપન ............ $cm$ હશે. (લઘુત્તમ માપશક્તિ $=0.01\, cm )$

  • [JEE MAIN 2021]

એક સ્ક્રૂગેજનો ઉપયોગ એક તારનો વ્યાસ માપવા માટે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચે મુજબના અવલોકનો આપે છે.

મુખ્ય સ્કેલ પરનું અવલોકન $:\; 0\, mm$

વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન $:\, 52$ કાપાઓ.

મુખ્ય સ્કેલ પરનો $1\, mm$ એ વર્તુળાકાર સ્કેલ પરના $100$ કાપા બરાબર છે તેમ આપેલ છે. ઉપરોક્ત માહિતી પરથી તારનો વ્યાસ  ...... $cm$ થશે.

  • [NEET 2021]