વર્તુળ કે જેમાં ત્રિજ્યા $30\,cm $ છે અને લઘુચાપ કેન્દ્ર આગળ $60$ નો ખૂણો બનાવે છે તો લઘુચાપ દ્વારા કેન્દ્ર આગળ બનવા લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots$ $cm ^{2}$ થાય. $(\pi=3.14)$
$471$
$628$
$1256$
$942$
એક વર્તુળમાં પરસ્પર લંબ બે ત્રિજ્યા દ્વારા બનતા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ $38.5$ સેમી$^2$ છે. વર્તુળની ત્રિજ્યા શોધો. (સેમી માં)
બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યા $14\, cm$ અને $10.5 \,cm $ છે. તો તેમના પરિઘનો તફાવત $\ldots \ldots \ldots . cm .$ થાય.
વર્તુળના ક્ષેત્રફળની અંકીય કિંમત તેના પરિઘની અંકીય કિંમત કરતાં વધુ છે. આ વિધાન સાચું છે ? શા માટે ?
$20$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળના બે ભિન્ન વૃત્તાશોના કેન્દ્ર આગળ બનતા ખૂણાનાં માપ અનુક્રમે $15$ અને $90$ છે, તો તે વૃત્તાંગોનાં ક્ષેત્રફળોનો ગુણોત્તર .......... થાય.
અર્ધ વર્તુળ કે જેની ત્રિજ્યા $10\,cm$ છે તેમાં અંકિત ત્રિકોણનું મહતમ ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . . cm ^{2} $ થાય.