બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ $14 \, cm$ અને $10.5 \, cm$ છે. તો,તેમના પરિઘો વચ્ચેનો તફાવત $\ldots \ldots \ldots \, cm$ છે.

  • A
    $3.5$
  • B
    $7$
  • C
    $11$
  • D
    $22$

Explore More

Similar Questions

$70 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \, cm^2$ છે.

જો વર્તુળની ત્રિજ્યા બમણી કરવામાં આવે,તો તેનું ક્ષેત્રફળ મૂળ વર્તુળના ક્ષેત્રફળ કરતાં $\ldots \ldots \ldots$ ગણું થાય છે.

$10\,cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ $40\,cm^2$ છે. તો તે વૃત્તાંશને અનુરૂપ ચાપની લંબાઈ $\ldots \ldots \ldots \ldots \,cm$ થાય.

એક ચોરસ ખેતરની લંબાઈ $50 \, m$ છે. એક ગાયને એક ખૂણા (શિરોબિંદુ) પર $3 \, m$ લાંબા દોરડા વડે બાંધવામાં આવી છે. ખેતરના જે ભાગમાં ગાય ચરી શકે તે ભાગનું ક્ષેત્રફળ શોધો. $(\pi = 3.14)$ ($m^2$ માં)

$20 \,m$ બાજુવાળા ચોરસ ઘાસના મેદાનના ખૂણે એક વાછરડું $6 \,m$ લાંબા દોરડા વડે બાંધેલું છે. જો દોરડાની લંબાઈમાં $5.5 \,m$ નો વધારો કરવામાં આવે,તો વાછરડું ચરી શકે તેવા ઘાસના મેદાનના ક્ષેત્રફળમાં થતો વધારો શોધો. ($m^2$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo