જો વર્તુળમાં બે ભિન્ન લઘુવૃતાંશના ક્ષેત્રફળનો ગુણોતર $1: 4 $ હોય તો તેમના દ્વારા કેન્દ્ર આગળ અંતરેલા ખૂણાનો ગુણોતર $\ldots \ldots \ldots \ldots $ થાય.
$1:2$
$2:1$
$4:1$
$1:4$
જો $R_{1}$ અને $R_{2}$ ત્રિજયાવાળાં વર્તુળોના પરિઘનો સરવાળો, $R$ ત્રિજ્યાવાળા વર્તુળના પરિઘ જેટલો હોય, તો
આકૃતિ માં $7.5$ સેમી ત્રિજયાવાળું વર્તુળ એક ચોરસમાં અંતર્ગત છે. રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.). (સેમી$^2$ માં)
$7$ સેમી અને $21$ સેમી ત્રિજ્યાવાળાં વર્તુળોના બે વૃત્તાંશના કેન્દ્રીય ખૂણાઓ અનુક્રમે $120^{\circ}$ અને $40^{\circ}$ છે. તે બે વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો અને તેને અનુરૂપ ચાપની લંબાઈ પણ શોધો. તમે શું અવલોકન કર્યું ?
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, એક તિરંદાજી નિશાનમાં ત્રણ સમકેન્દ્રીય વર્તુળોથી રચાતા ત્રણ ભાગ છે. જો સમકેન્દ્રી વર્તુળોના વ્યાસનો ગુણોત્તર $1 : 2 : 3$ હોય, તો તે ત્રણેય ભાગનાં ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો.
એક વર્તુળનો પરિઘ $176$ સેમી છે. તે વર્તુળની ત્રિજ્યા શોધો. (સેમી માં)