આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, એક તિરંદાજી નિશાનમાં ત્રણ સમકેન્દ્રીય વર્તુળોથી રચાતા ત્રણ ભાગ છે. જો સમકેન્દ્રી વર્તુળોના વ્યાસનો ગુણોત્તર $1 :  2 : 3$ હોય, તો તે ત્રણેય ભાગનાં ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો.

1061-64

  • A

    $2: 3: 5$

  • B

    $1: 3: 2$

  • C

    $1: 2: 5$

  • D

    $1: 3: 5$

Similar Questions

વર્તુળની ત્રિજ્યા  $6 \,cm $ છે અને જેની સંગત ચાપની લંબાઈ $12 \,cm$ હોય તેવા વૃતાંશનું ક્ષેત્રફળ  $\ldots \ldots \ldots cm ^{2}$ થાય.

એક વર્તુળાકાર તળાવનો વ્યાસ $17.5$ મી છે. તેની બહાર $2$ મી પહોળાઈનો રસ્તો છે. ₹ $25$ પ્રતિ મીટર ના દરે રસ્તાના બાંધકામનો ખર્ચ શોધો. (₹ માં)

જે દરેકની ત્રિજ્યા $3.5$ સેમી હોય તેવાં ત્રણ વર્તુળો એવી રીતે દોરેલાં છે કે દરેક બાકીના બેને સ્પર્શે. આ વર્તુળોની વચ્ચે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^{2}$ માં)

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\overline{ OA }$ અને $\overline{ OB }$ એ છે $\odot( O , 21$ સેમી)ની પરસ્પર લંબ ત્રિજ્યા છે. જો $OD =10$ સેમી હોય, તો રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)

આકૃતિ માં,$8$ સેમી વિકર્ણવાળો એક ચોરસ વર્તુળમાં અંતર્ગત છે. રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો.