જો સમાન દળ ધરાવતા બે કણોના પથની વક્રતા ત્રિજ્યાનો ગુણોત્તર $3:4$ હોય,તો કેન્દ્રગામી બળ અચળ રાખવા માટે,તેમના વેગનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $\sqrt{3}: 2$
  • B
    $1: \sqrt{3}$
  • C
    $\sqrt{3}: 1$
  • D
    $2: \sqrt{3}$

Explore More

Similar Questions

એક કણ $xy$-સમતલમાં $\vec{v} = x \hat{i} + yt \hat{j}$ વેગ સાથે ગતિ કરે છે. $t = \frac{x \sqrt{3}}{y}$ સમયે,સ્પર્શકીય અને લંબ પ્રવેગ કેટલા હશે?

$2 \, m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં એક ઇલેક્ટ્રોન $4 \, m/s$ ની ઝડપથી ગતિ કરે છે. ઇલેક્ટ્રોનનો પ્રવેગ $m/s^2$ માં શોધો.

એક કાર $400\,m$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર $40\,m/s$ ની ઝડપે ગતિ કરી રહી છે. આ ઝડપ $3\,m/s^2$ ના દરે વધી રહી છે. કારનો પ્રવેગ ........ $m/s^2$ છે.

Difficult
View Solution

એક પદાર્થ $450\, m$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરી રહ્યો છે. કોઈ એક ક્ષણે,પદાર્થ $30\, m/s$ ની ઝડપે ગતિ કરે છે અને $2\, m/s^2$ ના સમાન દરે ઝડપ વધારી રહ્યો છે. આ ક્ષણે તેનો પ્રવેગ આશરે .......... $m/s^2$ છે.

એક દ્રઢ પદાર્થના કણનો કોણીય વેગ અચળ નથી. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo