જો સમાન દળના બે કણની વક્રતા ત્રિજ્યાઓનો ગુણોત્તર $3:4$ હોય, તો તેમના કેન્દ્રગામી પ્રવેગ અચળ રહે તે માટે તેમના વેગનો ગુણોત્તર._________હોય.

  • [JEE MAIN 2024]
  • A

     $\sqrt{3}: 2$

  • B

     $1: \sqrt{3}$

  • C

     $\sqrt{3}: 1$

  • D

     $2: \sqrt{3}$

Similar Questions

$R$ ત્રિજ્યા ના અને સ્થિત ઘર્ષણાક $\mu $ ગોળાકાર માર્ગ પર કાર ની સરક્યાં વગરની મહતમ ઝડપ કેટલી થશે?

$3\; m$ ત્રિજ્યા ધરાવતા અને ઊર્ધ્વ અક્ષની ફરતે $200\; rev/min$ (પરિભ્રમણ/મિનિટ)થી ભ્રમણ કરતા પોલા નળાકારની અંદરની દીવાલને અડીને $70 \;kg$ નો એક માણસ ઊભો છે. દીવાલ અને તેનાં કપડાં વચ્ચેનો ઘર્ષણાંક $0.15$ છે. જો તળિયું એકાએક દૂર કરવામાં આવે, તો માણસ (પડ્યા વિના) દીવાલને ચોંટીને રહી શકે તે માટે નળાકારની લઘુતમ કોણીય ઝડપ કેટલી હશે ?

નિયમિત વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ, કેન્દ્રગામી પ્રવેગના સૂત્રો આપી સમજાવો અને આ માટેના ઉદાહરણો આપો.

એક ગ્રામોફોન રેકોર્ડ $\omega $ જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. આ રેકોર્ડના કેન્દ્રથી $r $ અંતરે એક સિકકો મૂકેલો છે. સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય $\mu $ છે. સિકકો એ રેકોર્ડની સાથે ભ્રમણ કરશે, જો ........

  • [AIPMT 2010]

એક દોરી સાથે પદાર્થ બાંધીને ફેરવતા, તણાવ $T_0$ છે.હવે દોરીની લંબાઇ અને કોણીય ઝડપ બમણી કરવામાં આવે, તો નવું તણાવ કેટલું થાય?

  • [AIIMS 1985]