જો પૃથ્વીની ત્રિજ્યા $6347\;km$ હોય તો મુક્ત પતનનો પ્રવેગ અને પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ વચ્ચેનો તફાવત શું હશે?

  • [AIIMS 2019]
  • A

    $0.0340$

  • B

    $0.3400$

  • C

    $0.00334$

  • D

    $0.24$

Similar Questions

પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઇ પર ગુરુત્વપ્રવેગ અને $x$ ઊંડાઇ પર ગુરુત્વપ્રવેગ સમાન હોય,તો

  • [AIEEE 2005]

એક ગ્રહનું વજન પૃથ્વી કરતા બમણું છે. તેની સરેરાશ ધનતા પૃથ્વીની ધનતા જેટલી છે. $W$ વજનવાળા પૃથ્વી પર આવેલા પદાર્થનું વજન તે ગ્રહ પર $........$ હશે.

  • [JEE MAIN 2023]

કેટલી ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય સપાટીના મૂલ્ય ના $25\%$ જેટલું હોય?

જો પૃથ્વી સંકોચાય ને તેની ત્રિજ્યા અડધી થય જાય પણ દળ સમાન રહે તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું થાય?

ગ્રહ પર ગુરુત્વને લીધે પ્રવેગ $1.96 \,m / s ^2$ છે. જો તે પૃથ્વી પર $3 \,m$ ની ઊચાઈથી કુદકો મારવા માટે સલામત છે, તો ગ્રહ પરની અનુરૂપ ઊંચાઈ ............ $m$ હશે?