જો પૃથ્વીનું દળ અને ત્રિજ્યા બંન્નેમાં $1\%$ નો ઘટાડો થાય તો ગુરુત્વ પ્રવેગમાં કેટલો ફેરફાર થાય?

  • A

    $1\%$ નો ઘટાડો

  • B

    $1\%$ નો વધારો

  • C

    $2\%$ નો વધારો

  • D

    ફેરફાર ના થાય

Similar Questions

પૃથ્વીના કેન્દ્રથી અંતર $d$ સાથે ગુરુત્વપ્રવેગ $g$ માં થતા બદલાવને શ્રેષ્ઠ રીતે રજુ કરે છે. ($ R=$ પૃથ્વીની ત્રિજયા)

  • [AIPMT 2010]

જો પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ $10 m/s^2 $ હોય તો પૃથ્વી ના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ કેટલો થાય?( પૃથ્વીની ત્રિજ્યા$=R$ )

  • [AIIMS 2002]

પૃથ્વી એકાએક ઝડપથી ફરવા લાગે,તો પદાર્થનું વજન...

જ્યારે પદાર્થ ને જમીનમાં વધુ ઊંડાઈએ લઈ જતાં

બે $m_1$ અને $m_2\, (m_1 < m_2)$ને અમુક અંતરેથી મક્ત કરવામાં આવે છે.જે ગુરુત્વાકર્ષણને કારણે એકબીજા તરફ આકર્ષાય છે તો...

  • [AIIMS 2012]