$m$ દળ ધરાવતા પદાર્થને ઊંડી ખાણના તળિયે લઈ જવામાં આવે છે. તો

  • A
    તેનું દળ વધે છે
  • B
    તેનું દળ ઘટે છે
  • C
    તેનું વજન વધે છે
  • D
    તેનું વજન ઘટે છે

Explore More

Similar Questions

જો પૃથ્વીનું દળ બદલાયા સિવાય તેની ત્રિજ્યા બમણી થાય,તો પૃથ્વીની સપાટી પર રહેલા $m$ દળના પદાર્થના વજનમાં શું ફેરફાર થશે?

એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $72 \, N$ છે. જ્યારે તેને પૃથ્વીની ત્રિજ્યા $R$ હોય તેવી $h = 2R$ ઊંચાઈ પર લઈ જવામાં આવે,ત્યારે તેનું વજન ........ $N$ થશે.

પદાર્થનું વજન ક્યાં મહત્તમ હોય છે?

$m$ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈએ લઈ જતાં તેનું વજન $1\%$ ઘટે છે. જો આ પદાર્થને ખાણમાં $h$ ઊંડાઈએ લઈ જવામાં આવે,તો તેનું વજન

Difficult
View Solution

પૃથ્વીની વિષુવવૃત્તીય ત્રિજ્યા,ધ્રુવીય ત્રિજ્યા કરતાં કેટલી વધારે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo