તફાવત આપો : કુટુંબનિયોજનની કુદરતી પદ્ધતિઓ અને કુટુંબનિયોજનની કૃત્રિમ પદ્ધતિઓ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કુટુંબનિયોજન કુદરતી પદ્ધતિઓ

કુટુંબનિયોજનની કૃત્રિમ કાર્યક્રમો
$(1)$ આ પદ્ધતિ અંડકોષ અને શુક્રકોષને ભેગા થતા અટકાવવાના સિદ્ધાંત પર આધારિત છે. $(1)$ આ પદ્ધતિ દ્વારા જનનકોષોની ઉત્પત્તિનો દર ઘટે અથવા અવરોધક દ્વારા ભેગા થતા અટકાવાય છે.
$(2)$ દંપતી ઋતુચક્રના $10$ થી $17$માં દિવસ દરમિયાન સમાગમ ટાળી શકે છે. $(2)$ વિવિધ બાહ્ય સાધનો આંતરપટલ, નિરોધ, જૈલ  વગેરે ઉપયોગમાં લેવાય છે.
$(3)$ સમાગમ દરમિયાન વીર્યત્યાગ બહાર કરવામાં આવે છે તેને અલન પદ્ધતિ કહે છે. $(3)$ સ્ત્રી-નસબંધી $/$ પુરુષ નસબંધી દ્વારા કાયમી સલામત પદ્ધતિ પણ અપનાવાય છે.
$(4)$ દુગ્ધપાન કરાવતી સ્ત્રીમાં $3$ મહિના સુધી અંડકોષનિર્માણ જોવા મળતું નથી તેને સલામતગાળો કહી શકાય છે.. $(4)$ કુટુંબ નિયોજન માટે સચોટ ઉપાય તરીકે ઉપયોગી છે.

Similar Questions

યાદી $-I$ સાથે યાદી $-II$ જોડો :

યાદી $-I$ યાદી $-II$
$A$. પુરુષ નસબંધી $I$. મુખ પદ્ધતિ
$B$. સંવનન અંતરાલ $II$. અવરોધક પદ્ધતિ
$C$. ગ્રીવા ટોપી $III$. વાઢકાપ પદ્ધતિ
$D$. સહેલી $IV$. પ્રાકૃતિક પદ્ધતિ

નીચે આપેલા વિકલ્પોમાથી સાચો  જવાબ પસંદ કરો:

  • [NEET 2023]

અસંગત દૂર કરો (કોપર મુક્ત કરતા $IUDs$).

ગર્ભઅવરોધન માટેની પિલ $(pill)$ માં............... સમાવેશ થાય છે.

પ્રોજેસ્ટોજેન - ઇસ્ટ્રોજનના સંયુક્ત સ્વરૂપમાં ગર્ભઅવરોધકના ઉપયોગની અગત્યતા જણાવો. 

આ પદ્ધતિમાં પુરુષસાથી સંવનન દરમિયાન વીર્યસ્ખલનથી તરત પહેલાં યોનિમાંથી પોતાના શિશ્નને બહાર કાઢી વીર્યસેચનથી બચી શકે છે.