જનીનવિધાના અભ્યાસ માટે ફળમાખનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે. ચર્ચા કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

મોર્ગને નાજુક ફળમાખ, ડોસોફિલ મેલેનોગસ્ટર પર કાર્ય કર્યું, જે નીચેની લાક્ષણિકતાઓને કારણે જનીનવિદ્યાના અભ્યાસ માટે અનુકૂળ પડે છે $:$

$(i)$ તેઓનો ઉછેર સરળ કૃત્રિમ માધ્યમમાં પ્રયોગશાળામાં થઈ શકે છે.

$(ii)$ તેઓ તેમનું જીવનચક્ર બે અઠવાડિયામાં પૂરું કરે છે.

$(iii)$ એક જ પ્રજનન દ્વારા મોટી સંખ્યામાં ફળમાખની સંતતિ મળે છે.

$(iv)$ સ્પષ્ટ લિંગભેદ નર અને માદા સહેલાઈથી ઓળખી શકાય છે.

$(v)$ તેમનામાં ઘણી આનુવંશિક ભિન્નતાઓ છે જે સાદા માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે.

Similar Questions

આનુવંશિકતાનો રંગસૂત્ર સિધ્ધાંત કોણે સિદ્ધ કર્યો?

નીચેનામાંથી કયો એકમ આનુવંશિકતાનો છે?

ડ્રોસાફિલા મેલાનોગાસ્ટર માટે કયું વિધાન ખોટું છે?

શેમાં મલ્ટીપલ એલીલ્સ જોવા મળે છે?

મેન્ડલનું કાર્ય લાંબો સમય અપ્રચલિત શા માટે રહ્યું ?