જનીનવિધાના અભ્યાસ માટે ફળમાખનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે. ચર્ચા કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

મોર્ગને નાજુક ફળમાખ, ડોસોફિલ મેલેનોગસ્ટર પર કાર્ય કર્યું, જે નીચેની લાક્ષણિકતાઓને કારણે જનીનવિદ્યાના અભ્યાસ માટે અનુકૂળ પડે છે $:$

$(i)$ તેઓનો ઉછેર સરળ કૃત્રિમ માધ્યમમાં પ્રયોગશાળામાં થઈ શકે છે.

$(ii)$ તેઓ તેમનું જીવનચક્ર બે અઠવાડિયામાં પૂરું કરે છે.

$(iii)$ એક જ પ્રજનન દ્વારા મોટી સંખ્યામાં ફળમાખની સંતતિ મળે છે.

$(iv)$ સ્પષ્ટ લિંગભેદ નર અને માદા સહેલાઈથી ઓળખી શકાય છે.

$(v)$ તેમનામાં ઘણી આનુવંશિક ભિન્નતાઓ છે જે સાદા માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે.

Similar Questions

મેન્ડલે વટાણામાં સાત જોડ લક્ષણોનો અભ્યાસ કર્યો. જેમાં $21$ પ્રકારનાં જોડાણો શક્ય છે. જો તમને કહેવામાં આવે કે આમાંના એક જોડાણમાં પછીના અભ્યાસમાં મુક્ત વહેંચણી જોવા મળતી નથી. તો તમારી પ્રતિક્રિયા આ હશે. .

  • [AIPMT 1993]

વ્યાખ્યા / સમજૂતી આપો :

$1.$ સંલગ્ન જનીનો

$2.$ જનીનસ્થાન

મેન્ડલે તેનું લક્ષણોની આનુવંશિકતા ઉપરનું કાર્ય .......... માં પ્રકાશિત કરેલ તેમ છતાં કેટલાંક કારણોસર ........ ની સાલ સુધી અજાણ રહ્યું.

મેન્ડલના કારકોનું વિયોજન (સંલગ્નતા નહીં, વ્યતિકરણ નહી) ............ દરમિયાન થાય છે.

  • [AIPMT 1992]

કેટલાંક લક્ષણો / ગુણોની આનુવંશિકતાનો અભ્યાસ કરવા વ્યક્તિ સંકરણ પ્રયોગ કરવાની જરૂર છે. સજીવોની પસંદગી માટેનો માપદંડ શું હોવો જોઈએ ?